પ્રથમ વખત મહીસાગર જીલ્લાના વકીલ ને મળી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સ્થાન

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં જનરલ બોર્ડ મીટીંગમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં મહીસાગર જીલ્લાના વકીલ મંડળના પ્રમુખ મનોજ આર.પટેલને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે નિમણુક કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના વકીલોમાં આ નિમણુકથી આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની રચના થયા પછી પ્રથમ વાર મહીસાગર જીલ્લામાં આ નિમણુક […]

Continue Reading

રાજપીપળા એસ.ટી ડેપોમાં ભયંકર ગરમી વચ્ચે પ્લેટફોર્મના બધા પંખા બંધ, મુસાફરો એ કંટ્રોલર પર ઠાલવ્યો રોષ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વરસાદમાં છત પરથી પાણી ટપકતા ડેપોના બધા પંખામાં પાણી ભરાઈ જતા બંધ હાલતમાં નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોનો ખાડે ગયેલો વહીવટ દિવસે ને દિવસે વધુ બગડતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ભારે વરસાદમાં ડેપો ની છત પર થી ટપકતું પાણી વરસાદ બંધ થયા બાદ બંધ થયું પરંતુ હવે નવી મુસીબત માં […]

Continue Reading

દેડીયાપાડાના કોલીવાડા ફળીયાની જંગલ જમીનમાં નિંદામણ કરતી મહિલા પર હુમલો, ૪૭ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ફળીયાની જંગલ જમીનમાં નિંદામણ કરતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ઊર્મિલાબેન નવલસિંગ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ કોલીવાડા ફળીયાની જંગલ જમીન કમ્પાર્ટમેન્ટ નં.૩૪૪ વાળી જમીનમાં તેમણે અગાઉ કપાસ તથા તુવેરનું વાવેતર કરેલ […]

Continue Reading

સાગબારા તાલુકાના સેલંબા ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કર્યો

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક યુવાએ અગમ્ય કારણોસર પંખા પર દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબા ગામમાં રહેતા સુરપસિંગભાઈ દિયાભાઈ વસાવાના મકાન માં ભાડે રહેતા ફુલચંદ મંગલસિંગ વર્મા એ અગમ્ય કારણોસર ઘરમાં આવેલ મોભની વળી સાથે લટકાવેલ સીલીંગ પંખા સાથે નાયલોનની […]

Continue Reading

વાસ્તુ પુરુષ – ઘર ના વાસ્તુનો સ્વામી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા 21 મી સદીમાં જયારે આપણે તર્ક અને વિજ્ઞાન ને સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે. ત્યાં તેનાથી વિરુદ્ધ વાસ્તુ શાસ્ત્ર ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. દરેક વ્યક્તિ સુનિશ્ચિત કરવા માગે છે કે તેઓ જે કંઈ કરે છે તે તેમના માટે સૌભાગ્ય અને સકારાત્મક અનુભવ લાવશે. કોઈપણ પ્રકારની નકારાત્મકતા ટાળવા માટે આપણે હવે […]

Continue Reading

રાજકોટ : ઉપલેટામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કમ્યુનિટી હોલમાં ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ કરતાં બાંધકામ સમિતીના ચેરેમેને કામ અટકાવ્યુ

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રાજકોટ જીલ્લાના ઉપલેટા નગરપાલિકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિર નાં પટાંગણમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટ માંથી શહેરનાં વિદ્યાર્થીઓ અને નગરજનોને ઉપયોગી થાય તે માટે કમ્યુનીટી હોલ બનાવવા માટે રૂપિયા 486 લાખ જેવી જંગી રકમ નગરપાલિકામાં આવેલ હતી આ રકમ નગરપાલિકાને મળતાં નગરપાલિકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિર નાં પટાંગણમાં કમ્યુનીટી […]

Continue Reading

રાજકોટ : ઉપલેટામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને પગલે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દ્વારા સાવચેત રહેવા કરાઈ અપીલ

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ગુજરાત ભારત તેમજ સમગ્ર વિશ્વની અંદર કાળો કહેર ફેલાવનાર કોરોના વાયરસ ઉપલેટામાં પણ ગતિ પકડી રહ્યો છે ત્યારે ઉપલેટામાં પણ પોઝિટિવ કેસોનો આંકડો 500 એ પહોંચવા આવ્યો છે ત્યારે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ નું કહેવું છે કે લોકો જ્યારે બહાર નીકળે ત્યારે માસ્ક, સામાજિક અંતરનું પાલન ઉપરાંત જરૂરી ન હોય તો કામ વગર […]

Continue Reading

સીમાસી ગામેથી ૧,૫૦,૩૪૦ નાં જુગારના સાહિત્ય સાથે ૧૧ જુગારીઓ ને પકડી પાડતી ગીર સોમનાથ એલ.સી.બી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દરપ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. ગીરસોમનાથના પોલીસ ઇન્સપેકટર વી.આર.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ગીરસોમનાથના પો.હેડ.કોન્સ પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા તથા રાજુભાઇ ગઢીયા, તથા પો.કોન્સ.ઉદયસિંહ પ્રતાપસિંહ […]

Continue Reading

પોલીસ કર્મચારીએ ચાલીસ હજાર જેવી રકમ મૂળમાલિકને પરત કરી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અહેમદપુર માંડવી ચોક પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારી હિંમતભાઈ આતુભાઈ ચાવડા અને રાહુલભાઈ નારણભાઈ છેલાણા અને જીઆરડી પ્રતાપભાઈ બાભણીયાને એક પર્સ મળેલ હતું. ત્યારે તેઓએ જાહેરાત કરતાં જે કોઈનું પર્શ હોય તે ઓળખ આપી લઈ જવું તેવું જણાવ્યું હતું ત્યારે ધોઘલાના રહેવાસી દીપમાલા બેન ધર્મેન્દ્ર ભાઈ બારીયા એ પોતાનું પર્સ ખોવાયેલ હોય […]

Continue Reading

ઉના : ભુગર્ભ ગટરનાં ઢાંકણા તુટયા, ખાડા પડી જતા અકસ્માતો સર્જાતા હોવાની રાવ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં સામાજીક આગેવાન રસીકભાઈ ચાવડા, પ્રાદેશિક કમિશ્નર, નગરપાલીકા કચેરી ભાવનગર, ઉના નગરપાલિકાનાં ચીફ ઓફીસર ત્થા જીલ્લા કલેકટરને ફોટા સાથે રજુઆત કરેલ છે કે ઉના શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ-ગટર યોજનાનુ કામ કરેલ છે. જેમાં દેલવાડા રોડ ઉપર ચાર થાંભલાથી વિદ્યાનગર, નાગનાથ મંદિર સુધી સોસાયટીના સિમેન્ટનાં રોડમાં રોડ લેવલથી નીચે ઢાંકણા છે. ધણાં ગટરના […]

Continue Reading