અંબાજી: લોકડાઉંનના કપરા કાળમાં કોલેજ દ્વારા બી.સી.એનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને અડધી ફી મા કરાવવામાં આવશે.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હાલમાં કોરોનાવાયરસ ને લઈને ભારતની લગભગ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે પરંતુ અમુક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે અને ઓનલાઇન શિક્ષણ આપતા સાથે ઉંચી ફી પણ વધી રહી છે આવી શૈક્ષણિક સંસ્થાઓ માં ફીનું ધોરણ ખૂબ જ ઊંચું હોય છે આવા લોકડાઉંનના કપરા સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આટલી ઊંચી ફીસ […]

Continue Reading

બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા લિબુણી માઇનોર કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા ખેતર બન્યુ તળાવ સરહદી સુઇગામ તાલુકામાંથી પસાર થતી લિબુણી માઇનોર કેનાલમાં વધુ પાણી છોડી દેવાતાં હલકી ગુણવત્તાની કેનાલ તૂટી જતાં 25ફૂટ ઉપરાંતનું ગાબડું પડી જતા ખેડૂતના બિન વાવેતર કરેલ 3 એકર ખેતરમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતાં ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું.એક બાજુ સરહદી વિસ્તારો […]

Continue Reading

અંબાજી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામા બની રહેલા શ્રી રામ મંદિરના ભૂમિ પૂજન માટે શક્તિપીઠ અંબાજી થી પવિત્ર જળ અને પવિત્ર માટી લઈ જવાયાં.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર એ સમગ્ર રાષ્ટ્રનું ભવ્ય મંદિર બને અને નિર્માણ કાર્યમાં કોઇ પ્રકારનો વિધ્ન ન આવે એ માટે સમગ્ર ભારતના પવિત્ર સ્થાનો ની માટી અને જળ એકત્રિત કરવાનું વિશેષ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહ્યો છે તે અંતર્ગત આજરોજ યાત્રાધામ અંબાજી કે જયાં શ્રીરામને અજય બાણ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના રતનપુર ગામે નરેગાના કામમાં મજુરો ને મજુરી ન મળતા હોબાળો.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી રતનપુર ગામ માં અંદર ગરીબ પરિસ્થિતિના વયના લોકો વધુ રહેતા હોય અને જોબકાર્ડ મજૂરો અર્થે રહેતા હોય તેવા લોકો સને18 ,19 ચાલુ કામ દરમિયાન અગાઉ બિલોમાં તેમને 192 રૂપિયાનું વેતન આપવમાં આવ્યું હતું તે જોબકાર્ડમાં દર્શાવેલ હતું તેમાં ગણાય દિવસોથી મજોરો થી કામ કરવામાં આવ્યું હતું અને જોબકાર્ડ મજૂરોના કોઈ અધિકારીના મીલી […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના હડાદ ગ્રામ પંચાયત દ્વારા સી.સી.ટીવી થી ગામલોકો પર રાખશે બાજ નજર.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હડાદ ગ્રામ પંચાયતમાં લેડીસ સરપંચ હોવાથી ગામની અંદર સારા કામ માટે ખરેપગે ઉતરી હોય તેવું ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમા કોરોનાની મહામારી વચ્ચે ખરેપગે ઉભી રહી લોકોની સમસ્યાઓ સમાધાન કરી હતી અને લોકોને સાચો માર્ગદર્શન આપવામાં આવતો હોય તેવું લોકોના મુખે સાંભળવા મળ્યું હતું કોરોનાની મહામારી વચ્ચે ગામ ફાળા […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી ઉપસરપંચ વિરુધ્ધ ૧૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.આજે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસરપંચ વિરુધ્ધ ૧૭ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના તરફેણમાં મત આપ્યા અને અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં શું પડ્યા ગ્રામ પંચાયતના કુલ ૧૮ સભ્યો પૈકી ૧૬ સભ્યો હાજર હતા અને એક સરપંચ શ્રી પોતાનો મત આપ્યો. ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુધ્ધ લોકડાઉંન દરમિયાન એલીડી લાઈટો […]

Continue Reading

કોરોના અપડેટ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા ભાભર ના સહજાનંદ કરિયાણા સ્ટોર ના માલિક મહેશ ભાઈ નરભેરામ ઠક્કર કેસ પોઝિટિવ આવ્યો. પ્રથમ કેસ નોંધાતા ની સાથે જ કરીયાણા એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે કરિયાણાની તમામ દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ખુલી રહેશે. ભાભર પંથકમાં પ્રથમ કેસ આવતા ભાભર ની બજારો સુમસાન જોવા મળી હતી.

Continue Reading

બનાસકાંઠા: સરહદી પંથકમાં પીવાના પાણીની સમસ્યા આજે પણ યથાવત.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા સુઇગામના વાધપુરા ગામે પીવાના પાણી માટે વલખા મારતા ગામલોકો. સતત બે માસ થી ટેન્કર દ્રારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગામની પાણીની ટાકી બની શોભાના ગાંઠિયા સમાન ઘર ધર પાણી પહોંચાડવાના દાવા સરહદી વિસ્તારમાં થયા પોકળ સાબિત વાધપુરા ગામની મહિલા આજે પણ પીવાના પાણી માટે ટેન્કરની જુએ છે રાહ.

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ચીન બોર્ડર પર શહીદ થયેલા ભારત દેશના 20 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હાલમા ચીન બોર્ડર પર લદદાખ ની ગલબલ ની ઘાટી મા ચીન દ્વારા ભારત ના સૈનીકો પર હુમલો કરેલ અને આ હુમલા દરમ્યાન આપણા ભારત દેશ ના 20 જેટલા વીર જવાનો શહીદ થયેલા આના કારણે આખા ભારત મા દુઃખ ની લાગણી પ્રસરી હતી જયારે ગઈ કાલે મોડી રાત્રી દરમ્યાન ગુજરાત ના સુ પ્રસિદ્ધ […]

Continue Reading

બનાસકાંઠા: વડગામના ઘોડિયાલ ગામના 28 વર્ષીય બી.એસ.એફ જવાનનો પાર્થિવદેહ માદરેવતન લવાયો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બી.એસ.એફ દ્વારા જવાન ના મૃતદેહ ને સલામી આપી અંતિમ વિધિ કરાઈ.. આજરોજ વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના બીએસએફ માં ફરજ બજાવતા આશિષભાઈ વશરામભાઈ વાલમિયા ચાર દિવસ અગાઉ 14 જુન ના મુત્યુ થયુ હતુ જેથી પરિવાર માં માતમ છવાયો હતો અને આજરોજ તેમના વતન ઘોડીયાલ ગામે તેમના પાર્થિવદેહ ને લવાયો હતો આશિષભાઈ 2012માં બી.એસ.એફ […]

Continue Reading