મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર વૃક્ષ એ મનુષ્ય જીવન ના વિકાસ નુ એક અગત્યનુ પાસુ છે વૃક્ષનું જતન કરવુ એ દરેક માનવીની ફરજ છે વૃક્ષ રોપવાથી વરસાદ પડે છે વૃક્ષો વાતાવરણ ને ઓક્સિજન પૂરો પાડે છે વૃક્ષથી વાતાવરણ ઠંડુ રહે છે માટે દર વર્ષે વૃક્ષો વાવી જતન કરવુ જોઈએ. ત્યારે મહિસાગર જિલ્લા ના બાલાસિનોર તાલુકા મા એકતા […]
Continue Reading