નર્મદા: રાજપીપળા બેંક ઓફ બરોડાના બે કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ચાર દિવસ માટે બેંક બંધ કરાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જેમાં રાજપીપળા શહેર માં તો જાણે કોરોના વિસ્ફોટ થયેલો જોવા મળ્યો હોય એમ એક જ દિવસ ઢગલા બંધ પોઝીટીવ દર્દીઓ આવ્યા જેમાં સિવિલ હોસ્પિટલ, બેંક સહિત ના કર્મચારીઓ કોરોના ની ઝપેટ માં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઘણા વિસ્તારો સીલ પણ કરાયા છે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલમાં આયા બાદ ઇન્ચાર્જ સિસ્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છતાં કોઈ જ તકેદારી નહિ.!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સિવિલના ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટર કોરોના પોઝિટિવ આવવા છતાં વોર્ડ ખુલ્લો થોડા દિવસ પર પણ સિવિલ ના આયા પોઝિટિવ આવ્યા બાદ પણ મેડિકલ વોર્ડને ખુલ્લો રખાયો છે,ત્યારબાદ હવે ઇમરજન્સી વોર્ડમાં પણ આજ હાલત હોય અન્ય સ્ટાફ અને દર્દીઓને સંક્રમણનું જોખમ હાલ નર્મદા જિલ્લામાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે જેમાં […]

Continue Reading

કાલોલના નગરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખી બજારનો સમય બદલવા અંગે વેપારીઓ અને તંત્ર સાથે પ્રાંત અધિકારીની બેઠક યોજાઈ.

કાલોલ નગરમાં વધતા જતા કોરોનાના કેસોને પગલે વેપારી મહામંડળ દ્વારા મામલતદાર અને પાલિકા તંત્રને બજારનો સમય મર્યાદિત કરવા અંગે કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેને સંદર્ભે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં કાલોલ મામલતદાર, પાલિકા, પાલિકા મુખ્ય અધિકારી સહિત પાલિકાના સભ્યો, વેપારીઓ સહિત અગ્રણી પણ નાગરિકો પણ આ બેઠકમાં […]

Continue Reading

પંચમહાલ: કોરોનાની મહામારીમાં આ વર્ષે ગણેશોત્સવ પર વિસર્જન,શોભાયાત્રા કે જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહીં.

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે આગામી ગણેશોત્સવના આયોજન સંદર્ભે ગણેશ મંડળોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરએ બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનલોક-૦૨ માં જાહેર કાર્યક્રમો તથા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં આગામી ગણેશોત્સવની જાહેર ઉજવણી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૪૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: ૯ દર્દી સાજાથતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૪૦ પોઝિટિવ કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૪૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૨૨ દર્દી રાજપીપળા ના તેમજ ડેડીયાપાડા, રોયલ સનસીટી, રાજુવાડિયા, […]

Continue Reading

મોરબી: હળવદમાં મયુર નગર રોડ પર આવેલી માધાપરના ચબૂતરા પાસે વધુ એક કોરોના પોઝિટિવ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ૭૯ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હાલમાં હળવદમાં કોરોનાનો આંક પહોંચ્યો ૧૭ પર તેનું સેમ્પલ જયનાથ હોસ્પિટલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું હરજીવનભાઈ જીવાભાઈ પટેલ નામના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈને આવ્યો કોરોના પોઝિટિવ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ સી.એચ.સીમાં સેમ્પલ લેવામા આવેલ હતું બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચિંતાનો મોહોલ સર્જાયો છે. માંગરોળ પોલીસ સ્ટેશનને સૅનેટાઇઝ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત,લોકોમાં ફફડાટ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કાછીયાવાડ ના કોરોના પોઝિટિવ દર્દીનું મંગળવાર તા.૨૧ જુલાઈ ની મોડી સાંજે કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોય ત્યાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર રાજપીપળાના કાછીયાવાડ ખાતે રહેતા ૭૦ વર્ષીય આધેડનું રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવઆ દર્દીને મંગળવાર તા.૨૧ જુલાઈ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૬ દર્દી સાજા થતા રજા અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૩ દર્દી રાજપીપળાના અને એક દર્દી નાવરા ગામનો […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: આજે ભાવનગર જિલ્લામા ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૬ દર્દી થયા કોરોનામુક્ત.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૦૫૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૨ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા તાલુકાના કતપર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે […]

Continue Reading