ગોધરા ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત 4 બાઈક રેલીઓનું આયોજન કરાયું.
પંચમહાલ જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-2021 અંતર્ગત ગોધરા શહેરમાં 4 સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યયના અધિકારો પૈકીનો એક છે. લોકશાહીને ટકાવવા, વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા દરેક લાયક મતદેર મત આપવાના […]
Continue Reading