નર્મદા જિલ્લામાં યુરિયા ખાતરની અછત મુદ્દે લોકસરકારમાં રજુઆત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી ખાતર બાબતે લોકસરકાર ના દક્ષિણ ઝોન ના ઇન્ચાર્જ પરેશ ભાઈ વસાવા ને ધ્યાને આવતા લોકસરકાર માં રજુઆત કરી હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકની વાવણી માં લાગી ચૂક્યા છે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો : ડેડીયાપાડા નો ૩૯ વર્ષીય પુરુષ પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક બાદ નર્મદા જિલ્લાના કેવડિયા માં કોરોના નું સંક્રમણ વધ્યું હતું ત્યારબાદ દિવસે દિવસે કોરોના નું સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા માં એક કોરોના નો પોઝિટિવ કેસ નોંધાયો છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૬૧ માંથી ૧ […]

Continue Reading

રાજપીપળા સિંધીવાડ કબ્રસ્તાન પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.૧૯ હજાર ના મુદ્દામાલ સાથે એલ.સી.બીએ ઝડપી લીધા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે સિંધીવાડ કબ્રસ્તાન પાસે કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહેલ છે જે બાતમી ના આધારે પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી. બી.સ્ટાફના પોલીસ માણસો બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક વ્યક્તિઓ ટોળુ વળીને હારજીત નો જુગાર રમી રહેલ હોય તેમને ઝડપી પાડ્યા હતા જેમાં(૧)નિઝામ ફકરૂદ્દીન શેખ(૨) ઇમરાન […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગર પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલનું આપખુદશાહી વલણ નગરમાં ચર્ચાનું કેન્દ્ર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરપાલિકા માં કોની નોકરી રહેશે અને કોની છીનવાય તે નિર્ણય કર્તા એક માત્ર ચીફ ઓફિસર ની જોહુકમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની અપીલ “લોકડાઉન દરમિયાન કોઈ પણ કામદાર નો પગાર રોકવો નહીં કે નોકરી મા થી છુટા કરવા નહીં” તેવી અપીલ ને પણ ફગાવી દઈ રોજમદારો ને નોકરી માથી કાઢી મુકનાર જયેશ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં બેફામ જાનવરો રખડે છે આખલાનો વધતો આતંક જોખમી!!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરમાં ચારે તરફ રખડતા જાનવરોનો ત્રાસ વધ્યો …! ટૂંક સમય પહેલાજ રોડ સલામતી ની બેઠક માં રખડતા જાનવરો બાબતે પણ ચર્ચા થઈ હોવા છતાં આ મુદ્દો માત્ર કાગળ પર જણાઈ છે ત્યારે કલેક્ટર પગલાં લેશે.સ્ટેશન રોડ,દરબાર રોડ,લાલ ટાવર,સિવિલ હોસ્પિટલ સહીત નગરપાલિકા કચેરી પાસે પણ જાનવરોનો ખડકલો હોવા છતાં પણ તંત્ર દ્વારા […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા ખાતેથી રૂ.૨,૭૮ લાખનો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી પેરોલ ફર્લો શાખા,નર્મદા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસે બાતમી ના આધારે હાલ છાપા મારી ઉપરછાપરી વિદેશી દારૂ ના વેપલા પર લાલ આંખ કરી લાખોનો મુદ્દામાલ ઝડપી સફળ કામગીરી પાર પાડતા બુટલેગરો માં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગતરોજ ડેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા ખાતેથી વિદેશી દારૂ નો મોટો […]

Continue Reading

પતિ અને બાળકો ને છોડી મિત્ર સાથે રહેતી પરણિતા ને સમજાવી સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૧૩ વર્ષ ની દીકરી અને ૧૦ વર્ષ નો દીકરો મૂકી પરપુરુષ સાથે રહેવું તે સામાજિક વ્યવહાર વિરુદ્ધ હોવાનું અભ્યામ ટીમે જણાવતા મામલો થાળે પડ્યો ભાવનગર પાસે ની એક પરણિતા પોતાના બાળકો અને પતિ ને એકલા મૂકી પુરુષ મિત્ર સાથે અંકલેશ્વર પાસે ના ગામમાં આવી ગયેલ જેની જાણ પરણિતા ના ભાઈ બહેન ને […]

Continue Reading

નર્મદા જિલ્લાના દરેક ગામોને અલગ ગ્રામપંચાયત મુદ્દે આદિવાસી મૂળનીવાસી સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પ્રાપ્ત માહિતી મુજબ આમુ સંગઠનના પ્રમુખ મહેશભાઈ વસાવા ની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ આમ સંગઠન દ્વારા ઘણા સમયથી ગામોને અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા માટે લડત ચલાવવામાં આવી છે જે સંદર્ભે નર્મદા જિલ્લા પંચાયત દ્વારા પ્રસ્તાવ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આવનાર 2011માં […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના વેલાકોટ ગામે સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર ગઢડા તાલુકાના વેલાકોટ ગામે સરપંચ સામે ભ્રષ્ટાચાર ની ફરિયાદ થતાં તાલુકા અને જિલ્લા લેવલ થી તપાસ કરેલ અને કરેલ તપાસ ના અંતે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર સાબિત થયેલ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૫ નોટિસ આપવામાં આવેલ જેમાંથી ૩ નોટિસ માં ગેરહાજર રહેલ અને ફરિયાદ સબંધિત નિર્ણય નજીક માં આવવાનો હોય ,અને […]

Continue Reading

નર્મદા:જિલ્લા આરોગ્યતંત્ર અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ટોબેકો ફ્રી બસ ડેપો”અને સી.ઓ.ટી.પી.એ કંપલાયન્સ અંગેની કામગીરી હાથ ધરાઇ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાને તમાકુ મુકત કરવાના પ્રયાસના ભાગરૂપે સી.ઓ.ટી.પી.એ (સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ એક્ટ) 2003 સેક્શન 6(એ)ના અમલીકરણ માટે આજે ૨૦૦ જેટલા પાનગલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં “૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું નહિ” તેની ચિત્રાત્મક ચેતવણી […]

Continue Reading