નર્મદા જિલ્લામાં યુરિયા ખાતરની અછત મુદ્દે લોકસરકારમાં રજુઆત
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી ખાતર બાબતે લોકસરકાર ના દક્ષિણ ઝોન ના ઇન્ચાર્જ પરેશ ભાઈ વસાવા ને ધ્યાને આવતા લોકસરકાર માં રજુઆત કરી હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકની વાવણી માં લાગી ચૂક્યા છે […]
Continue Reading