ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર શ્રી કુવરજીભાઈ બાવળિયાએ ઉના પાણી પુરવઠાની મુલાકાત લીધી

રિપોર્ટર:-પાયલ બાંભણીયા ઉના પાણી પુરવઠા ની મુલાકાત લેતા કુંવરજી ભાઈ બાવળિયા હાલ ચાલી રહેલ કોરોના મહામારી સાથે ઉનાળાના ધમધોકતા તાપમાનમાં સતત વધારો થતાં લોકો માટે પીવાના પાણીની સમસ્યા માટે આજે રૂબરૂ મુલાકાત લેતા અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા.અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે આવનારા દિવસોમાં દૂર દૂર ના ગામડે સુધી પાણી પહોંચાડવા માટે આયોજન સાથે પુરવઠા […]

Continue Reading

ગુજરાત સરકાર અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આંધ્રપ્રદેશના 4 હજાર માછીમારોને તેમના વતન પરત મોકલાયા

રિપોર્ટર:પાયલ બાંભણીયા બ્રેકીંગ…ગીર સોમનાથ ગુજરાત સરકાર અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસનના પ્રયત્ન થી આંધ્રપ્રદેશ ના માછીમારો પહોંચીયા વતન…. કોરોના મહામારીના લોકડાઉનના કારણે 4 હજાર થી વધુ માછીમારો ફસાયા હતા વેરાવળ બંદર પર…. જે આંધ્રપ્રદેશ પહોંચતા લીધો હાશકારો…. વતન પહોંચી માછીમારોએ ગુજરાત સરકારને પાઠવ્યા અભિનંદન…. વતન પહોંચી ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશ સાથે વિડિયો કોલથી કરી […]

Continue Reading

ગિરગઢડામાં સાંસદસભ્ય અને કાર્યકરો દ્વારા માસ્ક વિતરણ કરાયું

રિપોર્ટર: પાયલ બાંભણિયા હાલના કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા માસ્ક પેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે આજે સાંસદ રાજેશભાઈ ચુડાચમાં દ્વારા ગીર ગઢડા મંડલ માં ૫૦૦૦ જેટલા માસ્ક નું વિતરણ કરવા માટે આપવામાં આવેલ છે.આજે ગીર ગઢડા તથા વડવીયાળા ગામમાં માસ્ક નું વિતરણ શરૂ કરવામાં આવેલ ત્યારે વિતરણ માં જોડાયેલ તાલુકા ભા જ પ પ્રમુખ […]

Continue Reading

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજ રોજ કોરોના જેવી મહામારી ના કહેર વચ્ચે કોઈ લાભાર્થી લોહી થી વંચિત ના રહી જાય એના પૂર્વ આયોજન રૂપે મેડિકલ ઓફિસર ડૉ. મુકેશસિંઘ પ્રા. આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા શેખ પીપરિયા ગામે પ્રાથમિક શાળામા રકતદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીની બ્લડ બેંક દ્વારા […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખારવા સમાજ દ્વારા તમામ બોટોને ક્રેનની મારફતે કાઠે ચડાવી દેવામાં આવી

રિપોર્ટર:ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ખારવા સમાજ દ્વારા સંપૂર્ણ પણે લોકડાઉન જોવા મળી રહ્યો છે તેમજ માછીમારી કરતા તમામ બોટો ક્રેન મારફતે કાઠા ઉપર ચડાવી દેવામાં આવી છે. તેમજ ખારવા સમાજની વર્ષો જૂની માંગ છે કે દર વર્ષે ૩૧ માર્ચના રોજ દરિયો ખેડવાની બંધ જાહેર કરવામાં આવે છે તે ૧લી સપ્ટેમ્બરથી સુધી ચાલુ રાખવામાં આવે તેવી […]

Continue Reading

મહીસાગર: પોલિસ કર્મીઓ દ્વારા શ્રમિકો માટે પાણીની પરબ બનાવડાવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં પોલીસ તથા નગરજનો વચ્ચે અનુરૂપ પ્રેમ જોવા મળ્યો છે. લોકડાઉનમાં પોલીસ પોતાની ફરજ જીવના જોખમે કરી રહી છે ત્યાં જે જગ્યા પર પોલીસે સક્ત બનવું પડે છે ત્યાં પોલીસ સક્ત બને છે અને અમુક જગ્યાએ તે પ્રેમ પણ દર્શાવે છે. એક એવો જ અનેરો લાભ મહીસાગર જિલ્લાને મળ્યો છે. લુણાવાડામાં પોલીસ કર્મચારીઓ ઘ્વારા […]

Continue Reading

ગોધરા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘ્વારા જિલ્લાને કોરોના મુક્ત કરવાના સઘન પ્રયત્નો…

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા પંચમહાલ જિલ્લાને કોરોના વાઇરસથી મુક્ત કરવા સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. રાજય સરકાર, જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્રના દિશા સુચનો અને માર્ગદર્શન સાથે વખતો વખતની સૂચના મુજબ તમામ કાર્યવહી કરી જરૂરી સાથ અને સહકાર આપેલ છે. બજાર સમિતિ દ્વારા કોરોના સંભવિત લક્ષણ ધરાવતા દર્દીઓને તપાસ કરવા માટે થર્મલગનો […]

Continue Reading

ગોદરેજ સીટીમાં આવેલા સુપરમાર્કેટનમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ન પહેરવા બદલ AMCએ 50 હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદમાં કોરોનાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે કોરોનાનો ચેપ પ્રસરે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પગલાં ભરી રહ્યું છે, જગતપુર ગામ પાસેની ગોદરેજ સિટીમાં આવેલા હિન્દ સુપરમાર્કેટ 50 હજારનો દંડ ફટકાર્યો હતો. સુપર માર્કેટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું ન હતું તેમજ લોકો માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા ઉમટી પડ્યા હતા, જેથી જાહેરનામાનો ભંગ થતાં […]

Continue Reading

લુણાવાડામાં શિસ્તબદ્ધ રીતે રક્તદાન શિબિર યોજાઈ..

આજ રોજ તારીખ ૦૫/૦૫/૨૦૨૦ ના અર્બન હેલ્થ સેન્ટર, ફુવારા ચોક ખાતે જીલ્લા આરોગ્ય તંત્ર મહીસાગર તેમજ ઇન્ડિયન રેડક્રોસ સંસ્થા તેમજ જે .સી .આઈ લુણાવાડાના સહયોગથી સગર્ભા માતા ,પ્રસુતા ,ગંભીર અકસ્માત પીડિત ,ગંભીર અને જીવલેણ બીમારી ધરાવતા વ્યક્તિઓના જીવન રક્ષણ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં લુણાવાડા નગરના તેમજ આસપાસના ગામના સેવાભાવી વ્યક્તિઓએ ઉત્સાહભેર […]

Continue Reading

મઘ્યપ્રદેશના મજદૂર પોતાના વતન ચાલતા જતા પોલીસે અટકાવ્યા

રિપોર્ટર મકસુદ પટેલ. આમોદ દહેજ થી પગપાળા ચાલી નીકળી પડ્યા પોતાના માદરે વતન પરત ફરવા પરપ્રાંતીયો પરંતુ આમોદના સરભાણ ગામે પોલીસે અટકાવ્યા. પરપ્રાંતિય મજૂરો ભુખ્યા હોવાથી તેમનો ખાણીપીણીનો તેમજ રહેવાનો બંદોબસ્ત કરી તેમને માદરે વતન કેવી રીતે પહોંચાડવા તેની કવાયત હાથ ધરી સમગ્ર ભારત દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે જેથી ધંધારોજગાર પડી ભાંગ્યા છે. […]

Continue Reading