અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના ભાંકોદર ગામે આવેલી સ્વાન એનર્જી કંપનીના પેટામા કોન્ટ્રાક્ટમા કામ કરતી ધરતી કન્ટ્રકશન ખાનગી કંપનીના મેનેજર પર હુમલાના મામલે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમા પ્રેસકોન્ફરન્સ કરી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી 26 મી રાતે રાજુલાના હિંડોરણા નજીક મોડી રાત્રે ફોરવિલ કાર પર અજાણ્યા ઈસમો દ્વારા ષડયંત્ર કરી હુમલો કર્યો હતો.સ્વાન એનર્જી કંપનીના પેટામાં કામ કરતી ખાનગી કંપનીના મેનેજર ને માથાના ભાગે પાઇપો વડે માર માર્યો હતો.ધનજય રેડી નામના પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલો પ્લાનિંગ પૂર્વક કરતા પોલીસ માટે પડકાર હતો.રાજુલા પોલીસે 3 આરોત આપી […]

Continue Reading

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે સ્વામી વિવેકાનંદ પક્ષીઘર તથા ઑક્સિજન પાર્ક અનાવરણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ.આ તકે ભાજપ અગ્રણી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરિયા, અગ્રણી ઉધોગપતિ ઘનશ્યામભાઈ શંકર, ધનજીભાઈ ધોળકિયા, રાકેશભાઈ ધોળકીયા, વી.ડી.રીજીયા, ભુપતભાઇ (ભાભા), પ્રતાપગઢ સરપંચ નવનીતભાઈ લાડોલા સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમા રહેતા એક રિક્ષાચાલકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું…..

રીપોર્ટર..ભૂપત સાંખટ :- અમરેલી રાજુલા શહેરમા ખેતાગાળા વિસ્તાર નજીક રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ ઘાંચી સમાજના દાઉદભાઈ ટપુભાઈ મેતર જેવો પોતાની અતુલ રિક્ષા લઈને હિંડોરણા ગામેથી આવતા હોય છે. તે દરમ્યાન રસ્તા પરથી તેવોને એક થેલી મળી આવી હતી. આ થેલીમાં રોકડ રૂપિયા ૨૯,૬૬૦ તેમજ બેંક પાસબુક અને જરૂરી ડોક્યુમેન્ટ હતા. અને […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના pgvcl ના અધિકારીઓ ને સાથે રાખી વીજળી ના તમામ નાના મોટા પ્રશ્નો સાંભળી અધિકારીઓ ને સૂચનાઓ આપી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી રાજુલા ખાતે સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા,હીરા ભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં pgvcl ના અધિકારીઓ ને સાથે રાખી વીજળીના તમામ નાનામોટા પ્રશ્નો સાંભળી અધિકારીઓ ને સૂચનાઓ આપી હતી અધિકારીઓ પાસેથી હાલની પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.સાથે પરેશભાઈ લાડુમોર હરસુરભાઈ લાખનોતરા જીલુભાઈ બારૈયા વિક્રમભાઈ શિયાળ પ્રેમજીભાઈ સેજલિયા જીજ્ઞેશભાઈ પટેલ પીઠા ભાઈ નકુમ મયુરભાઈ દવે હિતેશભાઈ […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી ગીરના ગામડાઓમાં પાણીની સમસ્યા સર્જાઈ છે….

રિપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી મહિલાઓ અને બાળાઓ બેડાઓ માથે લઈને દૂર દૂર સુધી પીવાના પાણી માટે ભટકી રહી છે .પણ સરકાર આવી કપરી પરિસ્થિતિમાં પણ હજુ ગરીબોને પીવાનું પાણી ભર ચોમાસે પણ પૂરું કરી શકતી ન હોય ત્યારે ગરીબોની હાલત કફોડી થઈ છે.નાના કુવા જેવા કુબા માંથી મહિલાઓ અને નાની બાળાઓ પાણી સીંચી સીંચી ને ભરી […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાંદલનગરમાં એક મહિનામાં ત્રણ વખત ચડ્ડી-બનિયાનધારી ચોરોના આંટાફેરા……….

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી સીસીટીવી કેમેરામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ કેદ થઇ …….. પાચ જેટલાં ચોરો સોસાયટીમાં આવ્યા …… સ્થાનિકોએ પોલીસને જાણ કરી……… ચોર-લૂંટારુઓ કોઈ ગંભીર ગુન્હો કરે તે પહેલા તેમને પકડી પાડવા પોલીસને રજુઆત કરાઈ………… સ્થાનિકોએ સીસીટીવી પોલીસને સુપ્રત કર્યા……. ચોરોની બીકના પગલે 25 ઓગસ્ટથી સ્થાનિકો પણ ટૂકડી બનાવી પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે….. સ્થાનિકો એ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા સ્વાન એનર્જી કંપનીના પેટામા કામ કરતી ધરતી કંપનીના વાઇસ પ્રેસીડન્ટ ઉપર મોડી રાત્રે હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી રાજુલા તાલુકાના હીંડોરણા ચોકડી ઉપર ફોરવિલ કાર પર અજાણ્યા બુકાનિધારી શખ્સો દ્વારા ઘોકા વડે કર્યો હુમલો. વાઇસ પ્રેસીડન્ટ કરણા ધનજય રેડી ને માથાના ભાગે ગંભીર ઇજા થતા રાજુલા હોસ્પિટલમા ખસેડાયા ઉધોગના પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલા ની ઘટના ને લઈ પોલીસ સતર્ક થઈ રાજુલા જાફરાબાદ પંથકમા આવેલ ઇન્ડરસ્ટ્રી ઉધોગ જોનના અન્ય પરપ્રાંતી ઓફિસરોમા […]

Continue Reading

રાજુલા પ્રાંત અધિકારીને સિંહ પ્રેમીઓ દ્વારા આવેદન અપાયું.

રિપોર્ટર :ભુપત સાંખટ અમરેલી આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એશીયાઈ સિંહોનું બીજુ રહેઠાણ એટલે કે અમરેલી જિલ્લો ( બૃહદ ગીર વિસ્તાર ) જયાં આ એશીયાઈ સિંહોનું કાયમી રહેઠાણ બની ગયું છે. અને ઘણા લાંબા સમયથી અહિં સિંહો વસવાટ કરે છે. અને પોતાના બચ્ચાંને જન્મ આપી ઉછેર પણ કરે છે . પરંતુ ગત તા .૧૮ / […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો હતો.

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી આજરોજ જાફરાબાદમાં આવેલા સ્મશાનમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો હતો.જેમાં પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ આરતી ઉતારી હતી. સાથે વાવાઝોડામાં થયેલા નુકશાની અંગે આગેવાનો સાથે ચર્ચા કરી હતી.આ કાર્યમાં સાથે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હર્ષદભાઈ મહેતા સરમનભાઈ બારૈયા બ્રહ્મસમાજ ના પ્રમુખ જયેશભાઇ ઠાકર વેપારી કાનાભાઈ ભાજપનાં શહેર […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવ ના મંદિર સવા લાખ બિલી પત્ર અર્પણ કરવામાં આવ્યા.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ ના સરકેશ્વર મુકામે આજરોજ વઢેરા ગામ સમસ્ત 1.25 બીલીપત્રો ના અભિષેક નું સોમવારના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા,ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી. ભગવાન ભોળાનાથના ચરણોમાં બીલીપત્ર અભિષેક કરવાનો લહાવો મળ્યો હતો.જાફરાબાદ તાલુકાના સમસ્ત વઢેરા ગામના લોકો બહોળી સંખ્યામાં […]

Continue Reading