નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નો એસ.આર.પી કેમ્પ કોરોનાના ભરડામાં: આજે વધુ 4 પોઝીટીવ કેસ આવતા હડકંપ

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા એસ.આર.પી જવાનો ના ત્રણ દિવસમાં 6 જવાનો કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય હેડ કવાર્ટર ગણાતા કેવડીયા કોલોની ખાતે વહીવટદાર ની કચેરી પાસે જ આવેલા એસ.આર.પી કેમ્પ ના સુરત ખાતે બંદોબસ્ત મા ગયેલા જવાનો ઉપરાછાપરી કોરોના […]

Continue Reading

અરવલ્લીના મોડાસાની પ્રેમનગર અને સમા સોસાયટીનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી બફર ઝોન વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ […]

Continue Reading

અરવલ્લીના મોડાસા તાલુકાના પહાડપુર ગામનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી બફર ઝોન વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ […]

Continue Reading

દાહોદના ૫૦ વર્ષીય તરૂણેન્દ્ર કોરોનામુક્ત થયા, સધન સારવાર માટે તબીબો-સ્ટાફને ધન્યવાદ આપ્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં આજે વધુ એક કોરોના સંક્રમિત દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. દાહોદના ગલાલીયા વાડના ૫૦ વર્ષીય શ્રી તરૂણેન્દ્ર એમ. સરવૈયાને ૧૫ દિવસની સઘન સારવાર બાદ ઝાયડસ સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. તા. ૪ જુનના રોજ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રી તરૂણેન્દ્ર […]

Continue Reading

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોની નો બીજો એસ.આર.પી જવાન આવ્યો કોરોનાની ઝપેટમાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરત બંદોબસ્ત માથી આવેલા બે એસ.આર.પી જવાનો કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર ગ્રુપ મા ચિંતા નર્મદા જિલ્લા મા કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા 34 પર પહોંચી એસ.આર.પી ગ્રુપના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા પ્રતિબંધાત્મક આદેશો નર્મદા કલેક્ટરે જાહેર કર્યા. સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા […]

Continue Reading

મોરબી ના હળવદ તાલુકામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક સાથે બે કેસ નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 ઉપર પોહચી ગઈ છે. નવા પોઝિટિવ કેસમાં હળવદ શહેરમાં આજે કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદથી પરત આવેલા દંપતીને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ખાતે […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની એસ.આર.પી ગૃપ કેન્ટીન તથા આજુબાજુના ૫ બિંલ્ડીગના વિસ્તારને કવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગરૂડેશ્વર તાલુકામાં સમાવિષ્ટ કેવડીયા કોલોની એસ.આર.પી ગૃપ કેન્ટીન તથા આજુબાજુના ૫ બિંલ્ડીગ વિસ્તાર સિવાયના કેવડીયા કોલોની વિસ્તારના કેવડિયાથી ભૂમલીયા ગામ તરફ જતા રસ્તાની જમણી બાજુ નર્મદા માતાની મૂર્તિથી રાજીવ વન એસ.આર.પી પોલીસ લાઈન સુધીના સમગ્ર વિસ્તારને કવિડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયો. નોવેલ કોરોના વાયરસ કવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની સધન કામગીરી

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૨૧૪ ઘરમાં ૧૬૬૬ વ્યક્તિની આરોગ્યની તપાસણી વેરાવળ ખાતે ત્રણ પોઝીટીવ કેસ નોંધતા કલેકટરશ્રી અજયપ્રકાશ દ્રારા આઈ.જી.મેમોરીયલ હોસ્પિટલ બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં શ્રીરામ સોસાયટી, શ્રીપાલ સોસાયટીનો અમુક વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરેલ છે. વેરાવળ ખાનગી હોસ્પિટલના પુરુરૂ તબીબ ઉ.વર્ષ-૩૪, મહિલા તબીબ ઉ.વર્ષ-૨૮ અને કમ્પાઉન્ડ પુરુષ ઉ.વર્ષ-૪૫ નો રિપોર્ટ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળના શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાતા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૨૬ (૨), ૩૦ તથા ૩૪ અને ધી એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ કલમ-૨ અન્વયે મને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ કરેલ છે. વેરાવળ નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવતા આઈ.જી.મેમોરીયલ હોસ્પિટલવાળુ બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટીમાં ઉત્તરે ૮૦ ફૂટ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કેવડિયા કોલોની ના ૨૬ વર્ષીય યુવાન દિનેશ એન બારીયા કોરોના પોઝિટિવ આવતા રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ગામનો ૨૬ વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ મળી આવ્યો છે આ યુવાન ગત ૦૭/૦૬/૨૦૨૦ ના રોજ સુરત થી કેવડિયા કોલોની આવ્યો […]

Continue Reading