અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં કોવિડ-૧૯ ના વધુ ૨૦ કેસ પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જિલ્લામાં નોંધાયેલ પોઝિટિવ કેસોની વિગત વલ્લભપુર કુંકાવાવના ૩૫ વર્ષ પુરુષ. ખાંભાના તાલડાના ૨૨ વર્ષ યુવતી. ભગવતીપરા ખાંભાના ૩૫ વર્ષ પુરુષ. પુનિતનગર રાજુલા ૪૬ વર્ષ પુરુષ. શુભમનગર રાજુલા ૨૨ વર્ષ યુવતી. જાફરાબાદના ૩૭ વર્ષ પુરુષ. અમરેલીના મોટા માચિયાળાના ૩૫ વર્ષ મહિલા. સાવરકુંડલાના વંડાના૬૦ વર્ષ પુરુષ. સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના ૩૩ વર્ષ પુરુષ. સાવરકુંડલાના આંકોલડા […]

Continue Reading

નર્મદા: ૧૫ દર્દી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

પોરબંદરમાં કોરોનાના ૯ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે ત્યારે ગઈ કાલે પણ કોરોનાના રિપોર્ટ સાંજે આવતા જાણવા મળ્યું હતુ કે પોરબંદર ના અડવાણા .રાણાવાવ .ભેટકડી.ગઢવાણા.સહિત મેમણવાડ.જુરીબાગ.ખારવાવાડ્જેવા વિસ્તાર ના સ્થાનિક કેસો નો રાફળો ફાટ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર માં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.અને તંત્ર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો કોરોનાનું સંક્રમણ […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં કોરોનાં નો કહેર યથાવત ગતરોજ જિલ્લામા ૩૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૫ દર્દી થયા કોરોનામુક્ત થતા રાજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા ૧,૩૧૦ કેસો પૈકી ૩૮૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૩૯ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામાં ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૨ દર્દી થયા કોરોનામુક્ત થતા રજા અપાઈ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેલાઈ ગામ ખાતે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ ચકાસણી […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા કરવામાં આવેલી સરાહનીય કામગીરી..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સ્ટોર ના માલિક દ્વારા સરકારી નિયમોની ઐસીતૈસી કરીને દુકાન ખોલતા તંત્ર દ્વારા શીલ મારી ફરિયાદ દાખલ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ! મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સુપર માર્કેટમાં આવેલું મનીષ સ્ટોર્સ તથા અન્ય એક દુકાનને શીલ મારી ફરિયાદ દાખલ કરતાં સમગ્ર પંથકમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાહ વાહ કરવામાં આવી છે. દુકાનના માલિક […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામા ૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૨ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાન થયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૩૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, જેસરના તાતણીયા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૦ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળાના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ.આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૬ દર્દી કોરોના […]

Continue Reading