Godhra /  ધીરાણના બદલામા આપેલ ચેક પરત ફરવાના કેસમા વકીલ ડી .જે મહેતા ની ધારદાર દલીલો થી આરોપીને સજા ફરમાવતી ગોધરા કોર્ટ.

પંચમહાલ મિરર ડેસ્ક. ગોધરા ખાતે એ.એસ.ફાયનાન્સ કંપનીમાંથી નરેશ મુરલીધર લુધીયાણી, રહે. વાવડીબુઝર્ગ, ગોધરા, એ થોડા – થોડા  સમયગાળા દરમિયાન  રૂા.૧૧,૭૫,૦૦૦/– ઉછીના લીધા હતા  અને તે નાણાંની ભરપાઈ માટે   ચેકો આપેલા, જે ચેકોનો ફાઇનાન્સ કંપની દ્વારા બેન્કમા પોતાનું લેણું વસૂલવા એકાઉન્ટ માં ભરેલ પરંતુ તે ચેકો રીટર્ન થયેલા અને ચેકની રકમ એ.એસ.ફાયનાન્સને મળેલ નહી, તેથી એ.એસ.ફાયનાન્સ […]

Continue Reading

ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા..આપઘાતના પ્રયાસ પહેલાં પ્રિન્સિપાલે ચિઠ્ઠી લખી.. વાંચો વધુ વિગત…

વડોદરા / હું નિર્દોષ છું, મારા પર ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા’તા; DEOએ આક્ષેપો નકાર્યા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે. જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને […]

Continue Reading

વડોદરા : શું 5 મિનિટ માં ડિલિવરી શક્ય છે?.. સાવલી માં બની ઘટના જાણો વધુ વિગત…

|| પંચમહાલ મિરર ડેસ્ક || સાવલીની એક ખાનગી હોસ્પિટલની બહાર પતરાના શેડ પરથી 15 વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરીએ પોતે જ પોતાની ડિલિવરી કરી શિશુને પતરાના શેડ પર મૂકી દીધું હતુ. નવજાત શિશુ આખી રાત પતરાના શેડ પર પડી રહેવા છતાં હાલ સુરક્ષિત છે. […]

Continue Reading

Zomato એ રેસ્ટોરન્ટ હટાવી દીધી, ઓનલાઈન ઓર્ડર કરેલી કેક ખાધા પછી છોકરીના મૃત્યુ પછી માલિક પર પ્રતિબંધ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ રવિવારે કહ્યું કે તેણે તેના પ્લેટફોર્મ પરથી પટિયાલા રેસ્ટોરન્ટને હટાવી દીધી છે જ્યાંથી ઓનલાઈન ઓર્ડર કરાયેલ બર્થડે કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ઉપરાંત તેના માલિક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કર્યા પછી, કંપનીએ કહ્યું કે […]

Continue Reading

જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ… સમગ્ર એહવાલ વાંચો.

જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ. વાસ્તવમાં, અમેરિકા સોમવાર 1 એપ્રિલના રોજથી H-1B, L-1 અને EB-5 નોન-ઇમિગ્રન્ટ વિઝા ફીમાં વધારો કરવા જઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ વિઝા ફીમાં લગભગ 3 ગણો વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં વિઝા […]

Continue Reading

વર્ષ પૂરું થવાને માત્ર બે દિવસ બાકી ને લુણાવાડા નગરપાલિકાનો 5.25 કરોડ વેરો બાકી: માત્ર 29.18 ટકા વસુલાત.

પ્રતિનિધિ – દિવ્યાંગ પટેલ :  મહીસાગર કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જૂની-નવી SP કચેરી, નવી કોર્ટ આ સહિત તમામ કચેરોની આકારણીઓ ન બનતાં નગરપાલિકાને લાખોના વેરાની ખોટ. નવ રચિત મહીસાગર જિલ્લો બન્યા પછી લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં મિલકતોમાં વધારો થયો છે ત્યારે નાણાંકીય વર્ષ પુરું થવામાં માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે લુણાવાડામાં અંદાજે 26 હજાર […]

Continue Reading

પ્રફુલ પટેલ હવે દૂધે ધોયેલા : ૮૪૦ કરોડના કૌભાંડમાં ૭ વર્ષે રાહત.. CBI તપાસ બંધ

પંચમહાલ મિરર ડેસ્ક. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રની કૉન્ગ્રેસની આગેવાનીની તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલને કથિત ૮૪૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં રાહત મળી છે. આ મામલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પ્રફુલ પટેલ સામેનો કેસ સાત વર્ષે બંધ કર્યો […]

Continue Reading

सच्ची घटना पर बनी दिल दहलाने वाली ‘The Sabarmati Report’, विक्रांत मैसी की अगली फिल्म का टीजर रिलीज

एंटरटेनमेंट डेस्क – पंचमहल मिरर | मुंबईसंजय शर्मा। ( पेज ३ एडिटर ) अभिनेता विक्रांत मैसी (Vikrant Massey) इन दिनों अपनी अपकमिंग फिल्म द साबरमती रिपोर्ट को लेकर चर्चा में हैं। सच्ची घटना से प्रेरित इस मूवी की लेटेस्ट टीजर रिलीज कर दिया गया है जो एक हादसे की दर्दनाक कहानी बयां करता है। The […]

Continue Reading

સાયબર ક્રાઈમ: ગુજરાતના 19 વર્ષિય યુવકે પુણેની સગીર યુવતીનો નગ્ન વિડિયો ફરતો કર્યો.. જાણો વધુ વિગત..

પંચમહાલ મિરર ડેસ્ક. પુનાની એક સગીર યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક બનાવી તેના આપત્તિજનક વીડિયો અને ફોટો વાયરલ કરવા બદલ ગુજરાતના યુવકની પુના પોલીસે ધરપકડ કરી છે. 16 વર્ષીય પીડિતાએ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઈઆર નોંધાવી હતી. FIR મુજબ, આરોપીએ જુલાઈ 2023 માં સ્નેપચેટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા યુવતીનો સંપર્ક કર્યો હતો. […]

Continue Reading

ઉજૈન મહાકાલના ગર્ભગૃહમાં આરતી સમયે  આગ…

14 દાઝ્યા:ભસ્મ આરતીમાં ગુલાલ ઉડતા આગ કેવી રીતે લાગી તે રહસ્ય, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ; દુર્ઘટના સમયે CMના પુત્ર-પુત્રી મંદિરમાં હતા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે સવારે 5.49 વાગ્યે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. ઘાયલોમાંથી 9ને ઈન્દોર રીફર કરવામાં આવ્યા છે. જ્યારે 3ને ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાંથી રજા […]

Continue Reading