Godhra / ધીરાણના બદલામા આપેલ ચેક પરત ફરવાના કેસમા વકીલ ડી .જે મહેતા ની ધારદાર દલીલો થી આરોપીને સજા ફરમાવતી ગોધરા કોર્ટ.
પંચમહાલ મિરર ડેસ્ક. ગોધરા ખાતે એ.એસ.ફાયનાન્સ કંપનીમાંથી નરેશ મુરલીધર લુધીયાણી, રહે. વાવડીબુઝર્ગ, ગોધરા, એ થોડા – થોડા સમયગાળા દરમિયાન રૂા.૧૧,૭૫,૦૦૦/– ઉછીના લીધા હતા અને તે નાણાંની ભરપાઈ માટે ચેકો આપેલા, જે ચેકોનો ફાઇનાન્સ કંપની દ્વારા બેન્કમા પોતાનું લેણું વસૂલવા એકાઉન્ટ માં ભરેલ પરંતુ તે ચેકો રીટર્ન થયેલા અને ચેકની રકમ એ.એસ.ફાયનાન્સને મળેલ નહી, તેથી એ.એસ.ફાયનાન્સ […]
Continue Reading