માંગરોળ કેનાલ પાસેના કુવામાંથી અજાણ્યાં પુરૂષ ની લાસ મળી આવી..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોમા અજાણ્યા યુવકની લાશ કુવામાંથી મળી, માંગરોળના લાલા બાગ વિસ્તાર પાસે કેનાલ પાછળ ખેડુતના કુવામાંથી અજાણ્યા પુરૂષની લાશ કોહવાયેલ હાલતમાં મળી, દાઉદ મમદ પારેખની વાડીના કુવામાં કોઈ ની લાશ પડી હોવાની જાણ થતાં પ્રથમ માંગરોળ પોલીશને જાણ કરી ત્યારે બાદ માંગરોળ મરીન પોલીસને જાણ કરી લાશને બહાર કાઢવા માટે પાલિકાના સ્ટાફ […]

Continue Reading

પ્રધાનમંત્રી મોદીજી ના જન્મદિવસ નિમિતે “સેવા સમર્પણ કાર્યક્રમ અંતર્ગત ” ઉજવણી કરાઈ.

રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ તારીખ 10/10/21 કોડીનાર તાલુકા ના મુલદ્વારકા ખાતે* ગીર સોમનાથ જિલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન ના ભાગ રૂપે ત્યાં દરિયાના વિસ્તારમાં સ્વચ્છતા કરી હતી. તેમજ સુન્ની મુસ્લિમ મસિયારા જમાત નવનિયુક્ત પ્રમુખનુ સન્માન તથા તેમની પુરી ટીમ કાસમ ભાઈ જાફર ભાઇ ઢોકી નું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. […]

Continue Reading

શહેરા નગર અને તાલુકામાં ભક્તિ શક્તિ અને આરાધના સાથે નવલી નવરાત્રીની રંગત જામી

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ .માતાજીના મંદિરોમાં માતાજીને સોળે કળાએ શણગાર સજાવવામાં આવી રહયો છે. નવલી નોરતાની રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહયા છે.શહેરા નગર અને તાલુકામાં નવરાત્રીની રંગત જામી છે. નગરમાં મહાલક્ષ્મી મંદિર, મેઇન બજાર, મારૂતિ ટિમ્બર , શિવમ સોસાયટી, તેમજ નાંદરવા ખાતે દશા માઁ ના મંદિર સહિત અનેક સ્થળે ગરબાની રમઝટ જામતી હોય […]

Continue Reading

તાલુકા હેલ્થ કચેરી વેરાવળ દ્વારા વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અંતર્ગત પોરા નાશક મહા ઝુંબેશ કામગીરી શરુ કરાઈ..

રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ 1/10/21 થી 8/10/21 સુધી માં 34034 ઘર નું તેમજ 176682 જેટલી વસ્તી તેમજ 205653 જેટલા પાત્રો નું સર્વે કરી મચ્છર ઉત્પતિ સ્થાન નો નાશ કરી 554 લોહી ના નમુના લીધેલા હતા. જેમાં કોઈ પણ મેલેરિયા નો દર્દી નથી. તાલુકા અને જિલ્લા કક્ષા એ થી પણ કામગીરીનું સઘન સુપરવિઝન કર્યું હતું. […]

Continue Reading

હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામે ચોરીની ઘટના સામે આવી..

રેપપૉર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પ્રેમપુર ગામે યુનિયન બેન્કમાં ચોરી થઇ.. ચોરીના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો .. બેન્કમાં ચોરી થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી.. યુનિયન બેન્કમાં ચોરી થતા બેન્કના કર્મચારીઓને. જાણ કરાઈ . પોલીસએ સી.સી.ટી.વી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.

Continue Reading

કેશોદના ચર ગામે ગરબીમાં દશ વર્ષથી હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે રમે છે ગરબા…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ ચર ગામે જય અંબે ગરબી મંડળમાં જ્ઞાતી જાતીના ભેદભાવ વગર દશ વર્ષથી હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમે છે. એકતાના પ્રતીક ગણાતા ચર ગામે અન્ય તહેવારોની ઉજવણી પણ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મનાવે છે. માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતામાં ગરબે રમવા ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળે છે .આ વર્ષે […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વરાશ્રુપ ગામમાં નવરાત્રી મહત્સવનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના વરાશરૂપ ગામમાં ગામ સમસ્ત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સાથે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.વરાશરૂપ ગામમાં ડીજે ની તાલે ખેલૈયાઓ જૂમી ઉઠયા હતા. અને નાની બાળાઓએ તેમજ ગ્રામ જનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. અને ગરબાની મોજ માણી હતી.વરાશરૂપ ગામે ચોથે નોરતે વિશેષ હાજરી આપતા પત્રકાર ભૂપત સાંખટ,દીપુ ભાઈ […]

Continue Reading

શિક્ષણ જગતની ઘટનાની વધુ એક ઘટના સામે આવી, જેમાં સગીરા ઉપર તેના શિક્ષકે નજર બગાડી અને અન્ય ત્રણ શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું….

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ આ સગીરા જ્યાં કામ કરવા જતી હતી તે વાડી માલિક ના ભત્રીજા અમીત ગૌસ્વામી બાવાજી એ પણ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું….દોઢેક વર્ષ દરમ્યાન ફરિયાદીને તેના ઘરેથી ખોરાસા ગામની સીમમાં તથા કેશોદ રાજધાની હોટલમાં લઇ જઇને ચાર વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું… તથા મુસ્તાક મુસા લાખા માળીયા હાટીના એ […]

Continue Reading

રશિયાના તાતરસ્તાનમાં વિમાન ક્રેશ થતા દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા..

23 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થતા 16નાં મોત અને 7 લોકો ઘાયલ થયા. 7 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જોકે બાકીના 16 જીવતા હોવાની કોઈ માહિતી નથી. આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળુ શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. તાજેતરમાં જ રશિયામાં વિમાની સુરક્ષાના માપદંડોમાં સુધારો થયો છે. જોકે રિમોટ વિસ્તારમાં જૂના […]

Continue Reading

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે. મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા […]

Continue Reading