મોરબી: હળવદની સૌથી જૂની શાળાનું રૂ.૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરાવી આપતા હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતના અગ્રીમ હરોળના લેખક, કવિ અને હાસ્યકલાકાર ડો.જગદીશ ત્રિવેદી અને તેમના ટ્રસ્ટ દ્વારા હળવદની સૌથી જૂની ગણાતી પે સેન્ટર શાળાનું રૂ.૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરવાનો સંકલ્પ પરિપૂર્ણ થતા સંત-મહાનુભાવોની ઉપસ્થિતમાં શાળાનું ઉદઘાટન કરાયું હતું. તેમજ ડો.જગદીશ ત્રિવેદી લિખિત બે પુસ્તકોનું આજે હળવદના આંગણે વિમોચન પણ કરાયું હતું. સરસ્વતીના સાધકો પાસે લક્ષ્મી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના કામનાથ રોડ પર વડલાઓમાં લાગી આગ,નગરપાલિકાના ફાયર ફાયટરે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ થી 3 કી.મી દુર કામનાથ રોડ વર્ષો જુના મહાકાય પાંચ જેટલાં વડલાઓના ઝાડમાં આગ લાગતા પર્યાવરણ પ્રેમી દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનના નરેશબાપુ ગૌસ્વામી ને જાણ કરતાં તાત્કાલીક નગરપાલિકાના ફાયર ફાયટરને સ્થળ ઉપર બોલાવી લગભગ દોઢ બે કલાકની મહેનત બાદ આગ કાબુમાં લેવામાં આવી. કેશોદ રોડ તેમજ કામનાથ રોડ અવાર- નવાર પેશકદમીના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના સરોડ ગામે અનાથ દિકરીના લગ્નમાં માવતરની હુંફ આપવા સમસ્ત ગ્રામજનો તત્પર…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ અનાથ દિકરીનું માવતર બની સમસ્ત ગ્રામજનો દ્વારા લગ્નનો તમામ ખર્ચ કરશે કહેવાય છે કે ગામડામાં હજુ પણ માનવતા જીવંત છે જે કહેવત સાર્થક કરવા જાણે સરોડના સમસ્ત ગ્રામજનોને સોનેરો અવસર મળ્યો છે જે અવસરને હરખથી વધાવવા સમસ્ત ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. મુળ પોરબંદરના વતની બ્રાહ્મણ ભરતભાઈ જયશંકરભાઈ મહેતા અને તેમના […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી ગ્રામજનોનો મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે કલેક્ટરને આવેદન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી ગામના ગ્રામજનોનું મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આશિષ તડવી અને શૈલેષ તડવીના જણાવ્યા મુજબ ગામના ૨૦ થી ૩૦ વ્યકિઓના નામ નવેમ્બર-૨૦૨૦ માં BLO-૨૬૬ (કોઠી પ્રાથમિક શાળા) ખાતે દાખલ કરવા આપ્યા હોય છતા આજ દિન સુધી તે નામ યાદીમાં લેવામાં […]

Continue Reading

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા 108ના EMTએ હાઇ રિસ્ક કોમ્પ્લીકેટેડ ડિલિવરીને સફળતા પૂર્વક નોર્મલ કરાવી માતા-બાળકને જીવતદાન આપ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે તેમજ પ્રસુતાઓ માટે મહત્વની ભૂમિકા ભજવી આઈ.એમ.આર.(ઇનફન્ટ મોર્ટાલીટી રેટ )અને એમ.એમ.આર.(મધર મોર્ટાલીટી રેટ )ને ઓછું કરવા ખુબ મહત્વનું યોગદાન આપે છે. ડેડીયાપાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતા જ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી જ્યાં ઈ.એમ.ટી ઈશ્વર વસાવા અને પાયલોટ કિરીટ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના ગાગર ગામના વ્યક્તિથી બાઈકનો હપ્તો નહિ ભરાતા ફાઇનાન્સ વાળા ખેંચી જતા ઝેરી દવા પી લેતા મોત…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પ્રાપ્ત માહિતી અનુસાર ગાગર ગામમાં રહેતા વડીલાબેન જેમલભાઇ વસાવાની રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ મુજબ તેમના પતિ જેમલ ભાઇ શકરાભાઇ વસાવાએ મોટર સાયકલ ફાયનાન્સ ઉપર લોન થી લીધી હોય જેનો હપ્તો બાકી રહી જતા મોટર સાયકલ ફાઇનાન્સ વાળા ખેંચી જતા તેઓ ટેન્શનમાં આવી જતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી ગયા બાદ સારવાર દરમ્યાન […]

Continue Reading

રાજપીપળા કેવડીયા રોડ પર માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લામાં જિલ્લા એન.સી.ડી સેલ,જનરલ હોસ્પિટલ રાજપીપળા, આર.ટી.ઓ કચેરી,રાજપીપળા તેમજ પોલીસ વિભાગના સહયોગથી રાજપીપળા કેવડીયા માર્ગ પર એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઇવર,ક્લીનર તેમજ આમ જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હોય તમામ લાભ લેનાર લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય કેમ્પનું આયોજન વી.ડી.આસલ,એ.આર.ટી.ઓ […]

Continue Reading

ડભોઇ: અમરેશ્વરના રણછોડજી મંદિર ખાતે શાકોત્સવ ભગવાનનો અભિષેક અને પાટોત્સવનું આયોજન..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ શ્રી રણછોડરાય મંદિર અમરેશ્વર ખાતે દિવ્ય શાકોત્સવ,ભગવાનનો અભિષેક અને પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પર્વકુમાર કૌશિકભાઈ પટેલ અને મહેન્દ્ર દેવજીભાઈ પટેલ અમરેશ્વર (હાલ USA) ના યજમાન પદે અને શાસ્ત્રી સ્વામી શ્રી સંત વલ્લભદાસ (વડતાલ) ના માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર આયોજન થયું હતું. જેમાં સત્સંગ મહાસભા વડતાલના અને અખિલ ભારતીય સંત સમાજ […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ..

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને કાંકરી સરકારી આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તજજ્ઞોની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી જાહેર થતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના સુરેલી ગામના યુવાનને બિનવારસી મળેલ પાકીટને પરત કરી માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના સુરેલી ગામના યુવાનને ગોધરા રેલવે સ્ટેશન થી બિનવારસી પાકીટ મળેલ હતું. યુવાને ગોધરાના રહીશનું પાકીટ પરત કરી માનવતા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ. બનાવ કંઈક એવા પ્રકારનો છે કે ગોધરાના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા જયેશભાઇ મકવાણા તેમની પત્ની અને બાળકો સાથે સબંધીના લગ્ન પ્રસંગે મુંબઇ જઈ રહયા હતા અને ગોધરા રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ […]

Continue Reading