અમરેલી: ૬૬ કેવી બાબરિયાધાર સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સ કામગીરી હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) દ્વારા રાજુલા તાલુકા ના બાબારિયાધાર ૬૬ કેવી સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી તારીખ ૧૦ સપ્ટેમ્બર સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે. તેમજ વહેલી કામગીરી પુરી થયેથી કોઇ જાણ વગર વીજ પ્રવાહ વહેલો શરૂ આપવામાં આવશે. બાબરીયાધાર સબ સ્ટેશન ના એસબીઓ એ.એમ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની નવ નિર્માણ ડી.વાય.એસ.પી કચેરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ મામલતદાર પુર્વ ધારાસભ્યઓ આગેવાનોની ઉપસ્થિતિમાં દશ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું સાથે સંજીવની ફાઉન્ડેશન માંગરોળ દ્વારા ડીવાયએસપીને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી વિશિષ્ઠ સન્માન કરવામા આવ્યું કેશોદ શહેરથી આશરે ચાર કિલો મીટર દુર નવ નિર્માણ થયેલ ડીવાયએસપી કચેરી ખાતે અગાઉ ૬૨ વૃક્ષોનાં વાવેતર કરી વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે સાથે ફુલોનો બગીચો પણ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના ગામોમાં ગેરૂ જેવા રોગથી અનેક ખેડુતોની મગફળી નિષ્ફળ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિ થવા પામીછે છતાં સરકાર દ્વારા અતિવૃષ્ટિ જાહેર કરવાને બદલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહીછે બે દિવસથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જે હજુ થોડા દિવસો ચાલશે ત્યાર બાદ સર્વેનો રીપોર્ટ કરવામાં આવશે જે સર્વે મુજબ સહાય જાહેર કરવામાં આવશે પણ ક્યારે […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામનુ શેરી લાઇટ થયુ ડાયરેકટ,ગ્રામજનોમાં રોષનો માહોલ સર્જાયો.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા લુણાવાડા તાલુકાના નાનાવડદલા ગૃપ ગ્રામ પંચાયતમા આવેલૂ સેમારાના મુવાડા ગામનુ શેરી લાઇટ દસ થી બાર દીવસ થી ડાયરેકટ ચાલુ થઈ જતા ગ્રામજનોમા રોશનો માહોલ સર્જાયો છે. સેમારાના મુવાડા ગામનુ શેરી લાઇટ અચાનક ડાયરેકટ ચાલુ થય જતાં ગ્રામજનોએ દ્વારા વારમવાર લુણાવાડા એમ.જી.વી.સી.એલ ઓફિસમાં કંમ્પલેન કરવામાં છતાં પણ એમ.જી.વી.સી.એલ.દ્વારા કોય પણ પ્રકારની હજુ સુધી […]

Continue Reading

વડોદરા શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોડૅમાં આગ લાગી હતી.ઈલેકિટ્ક વાયરો સળગતા ઘુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઇ હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોડૅમા ફસિયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાયૅવાહી હાથ ધરી હતી.જો કે લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી […]

Continue Reading

જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 2020 મો વન મહોત્સવની પોલીસ હેર્ડ ક્વાર્ટર ખાતે કરાઈ ઉજવણી

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ 2020 અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યક્રમનું આયોજન કરવાના ભાગરૂપે જૂનાગઢ જીલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જૂનાગઢ રેંજના ડીઆઇજી મનીંદર પ્રતાપ સિંહ પવારની અધ્યક્ષતામાં જૂનાગઢ પોલીસ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ વન મહોત્સવ 2020 કાર્યક્રમમાં જૂનાગઢ રેંજના ડીઆઇજી […]

Continue Reading

મોરબી: આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા અદ્યક્ષ તરીકે ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશ સોનગરાની વરણી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે સામાજિક સંગઠનો તેમજ મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાઓ પાઠવી હતી. આમત તો સૌરાષ્ટ્ર ફક્ત અત્યાર સુધીમાં એક જ ગૌ મંદિર હતું તે પણ ગૌ ભક્ત સુરેશભાઈના અથાગ પરીશ્રમ અને સહયોગથી નિર્માણ થયું છે અને […]

Continue Reading

મોરબી: હળવદમાં રખડતા ઢોરોનો ત્રાસ, વાહન ચાલકો પરેશાન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. અને જ્યાં દેખો ત્યાં રસ્તાઓ ઉપર મોરા પ્રમાણમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે. અને પાલિકાને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકો પાલિકા પ્રત્યે ભારે […]

Continue Reading

દેડીયાપાડામાં પાણીના વહેણમાં તણાઈને મૃત્યુ પામેલી બાળકીના પરીવારજનોને ચાર લાખની આર્થિક સહાય અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડુમખલ ગામના પરીવારે કુદરતી આફતમાં પોતાની વ્હાલસોયી પુત્રી ગુમાવતા પરીવારજનોને આર્થિક સહાય પેટે ચાર લાખની સહાયનો ચેક આપી આર્થિક મદદ કરાઈ. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદીના ધસમસતા પાણી પ્રવાહના વહેણમાં રજુનબેન તડવી નામની એક બાળકી તણાઈ ગઈ હતી. જેથી તેનું કુદરતી અકાળે મોત નિપજવા પામ્યું હતું. કુદરતી આફતમાં શોકમાં […]

Continue Reading

નર્મદા પોલીસનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ શુભારંભ જીલ્લા પોલીસ વડા ઘ્વારા કરવામાં આવ્યો

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા પોલીસનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ૨૦૨૦ નો શુભારંભ જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા પોલીસ હેડ ક્વાટર, જીતનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન ચૌધરી, એસ.જે.મોદી તેમજ રિ.પો.સ.ઇ. એમ કે.રાઠોડ ની સાથે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે પોલીસ હેડ ક્વાટરના વિવિધ સ્થળે અલગ અલગ ટીમો […]

Continue Reading