રાજુલા શહેરમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતિ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તેમજ જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી ઉપર આજે રાજુલા શહેરમાં જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખૂમાણ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર,નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડા, જીલ્લા યુવા ભાજપ ના મંત્રી વનરાજભાઈ વરુ, […]

Continue Reading

રાજકોટ: પાણી પર પાપના પુરાવા ! ભાદર નદીમાં ભેળવ્યું ઝેરી કેમિકલ,ઉડ્યાં ફીણના ગોટેગોટા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુરના સાડી ઉદ્યોગના સંચાલકો ભાદર નદીને ગટર સમજી રહ્યા છે. પરિણામે ભાદર નદીમાં વહેતું મીઠું જળ હવે ભૂતકાળ બની ગયો છે . ભાદર નદી હવે માત્ર કેમિકલ વહાવતું બની રહ્યું છે. પરિણામે નદીના કાંઠાની ખેતીની જમીનો બંજળ બની રહી છે. ખેડૂતો પાયમાલ બની રહ્યા છે . પાણીમાં જોવા મળતાં ફીણના ગોટા પાણીમાં […]

Continue Reading

મોરબી: વાવાઝોડાના પગલે ઘનશ્યામપુર ગામે ૭ મકાનોના પતરા અને ‌૫ મકાનનાં નળીયા ઉડ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામા સોમવારે વહેલી સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે હળવદ તાલુકાના દિઘડિયા સરા રોડ ઉપર વૃક્ષો ધરાશાય થવાના બનાવો બન્યા હતા ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સાત જેટલા મકાનોના પતરા ઉડતા તેમજ પાંચ મકાનો ના નળીયા ઉડયા […]

Continue Reading

મોરબી: હળવદના મિયાણી ગામની બ્રાહ્મણી નદીમાં ફસાયેલ ગૌવંશને મહામહેનતે બહાર કાઢી જીવ બચાવતા ઠાકોર સમાજના યુવાનો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના મિયાણી ગામની બ્રાહ્મણી નદીમાં ફસાયેલ ગૌવંશને મહામહેનતે બહાર કાઢી જીવ બચાવતા ઠાકોર સમાજના યુવાનો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાલે વહેલી સવારથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિયાણી ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી રેતમાફિયાઓ દ્વારા રેતી ઉલેચી લેતા ખાડા પડી ગયા છે જેમાં એક ગૌવંશ ફસાઈ હોવાનું ગામના યુવાનો […]

Continue Reading

મોરબી: હળવદમાં માસ્ક વગર સરારોડે ટ્રાફિકના નિયમન કરાવતા પોલીસ જવાનો..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ અમુક લોકો બેફિકરાઈ દાખવી રહ્યા છે. ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની સરકારે જોગવાઈ કરી છે. આમ છતાં પણ સરકારી કર્મચારી નિયમનો ઉલાળીયો કરીને માસ્ક વિના જ બજારમાં કે જાહેરમાં ફરતા હોય છે. અગાઉ પાલિકા સાથે મળીને પોલીસે માસ્ક વિના […]

Continue Reading

ગીર સોમનાથ: માનવ ગરીમા યોજનામાં સામાન હલકી કક્ષાનો તથા વપરાયેલ સમાનની તપાસ કરવા માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના રાજ્ય સરકાર દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત આપવામાં આવેલાં સામાનમાં ભષ્ટ્રાચાર ની તપાસ ની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નાં મંત્રી તથા અધિક સચિવ ને પત્ર લખતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદી જુદી […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકામાં ગુરુપૂર્ણિમાનાં દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુજીનું પૂજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનામાં ગુરુપૂર્ણિમા નાં દિવસે સંતો અને મહંતો નાં આશીર્વાદ અને પ્રેરણા થી સ્થાપિત કરવા માં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતો, મહંતો તેમજ ગુરુજી નું પૂજન કરી સંતો નાં આશીર્વાદ મેળવતા પરિપત્ર સંતો ને આપી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્ય માં ગણેશ મંદિર નાં મહંત બાબુ ભગત, રામજી મંદિર નાં મહંત […]

Continue Reading

નર્મદા: સાગબારા-ડેડિયાપાડા તાલુકાના ગામોને મીઠા પાણીની તાપી આધારિત યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાગબારા-ડેડિયાપાડા તાલુકાના ગામોને મીઠા પાણીની તાપી આધારિત યોજનાની કામગીરી નુ સાગબારા તાલુકાના પાટી, દતીવાડા, સોરાપાડા એવા અનેક ગામોમાં જઈ મીઠા પાણીની યોજનાનું નિરીક્ષણ કરતા એવા ભરૂચ લોકસભાના માનનીય સાંસદ સભ્ય, મનસુખભાઈ વસાવા તેમજ નર્મદા જિલ્લાના માજી જિલ્લા પ્રમુખ મનજીભાઇ વસાવા તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ એવા શંકરભાઈ વસાવા તેમજ નર્મદા ભાજપના યુવા […]

Continue Reading

મહીસાગર: બેતાલીસ પાટીદાર સમાજ ૪૨૦૦ ગ્રેડ મુદે પ્રાથમિક શિક્ષકોના વ્હારે.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,માહિસાગર રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ મળતો હતો જે હાલ સરકારના નાણાં વિભાગ દ્વારા ૨૮૦૦ ગ્રેડ પે કરતા ગુજરાત રાજ્યના આશરે ૬૫૦૦૦ પ્રાથમિક શિક્ષકો હતાશા તેમજ નિરાશા અનુભવે છે. જે જોતા લુણાવાડા તાલુકાના વિવિઘ સમાજો લાગણીને માન આપી આગળ આવ્યા છે. આજે લુણાવાડા બેંતાલીસ પાટીદાર સમાજ […]

Continue Reading

મહીસાગર: કોરોના સંક્રમણકાળમાં બેદરકારી દાખવનાર લુણાવાડાની વિનાયક હોસ્પિટલને કારણદર્શક નોટીસ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર માસ્ક વગર ઝડપાયેલા હોસ્પિટલના સ્ટાફ સહીત ૧૭ વિરુદ્ધ કાર્યવાહી કરતાં રૂપિયા ૩૪૦૦નો દંડ વસુલ્યો. કોરોનાનો સંક્રમણકાળ ચાલી રહ્યો છે ત્યારે સાવચેતી માં જ સલામતી છે પરંતુ આપણે જેને કોરોના વોરિયર ગણીએ છીએ તેવો લુણાવાડાની વિનાયક હોસ્પિટલનો સ્ટાફ જ માસ્ક અને સોશિયલ ડીસ્ટનસિંગની અવગણના કરે તેવો હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો લુણાવાડામાં સામે આવ્યો છે. […]

Continue Reading