વિરમગામ: માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ગરીબ પરિવારને 1200 કીટનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ગરીબ પરિવારને 1200 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમકે બેચરાજી તાલુકો પાટડી તાલુકા ગામડામાં લોકોના ઘરે જઈને માલધારી વિકાસ સંગઠન દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 […]

Continue Reading

વિરમગામ: માંડલ ગામમાં ચાલી રહી છે કચરાની સમસ્યા

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ ગામ એ ઐતિહાસિક ગામ છે અને માંડલ ગામ એ તાલુકાનું નાક છે. મનુષ્યને જો નાક બંધ થઈ જાય તો પછી એ શ્વાસ ક્યાંથી લઈ શકે તો અહીં પણ એવુંજ છે ગામડાઓની તો વાત જવાદો તાલુકાનું મુખ્ય મથક જ સ્વચ્છ નથી. માંડલમાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સિવિલ કોર્ટ,ગ્રામ પંચાયત કચેરી, સરકારી કોલેજ, […]

Continue Reading

અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા માંડલ ખાતે યોજાશે

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માર્ચ મહિનામાં યોજાતી અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે હજુ સુધી યોજાઈ નથી અને વિરોધ પક્ષના પદાધિકારીઓ દ્વારા પણ વારંવાર આ સભા યોજવા માટેની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની તમામ સમિતિઓની મળતી બેઠક, જિલ્લાના કામો, સને.19-20 ના હિસાબો મંજુર કરવા, સરકારમાં ટેન્ડરો બહાર પાડવા અને […]

Continue Reading

માંડલના બ્રીજ ઉપરથી સૂર્યાસ્ત સમયે સનસેટ જેવો માહોલ જોવા મળ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સનસેટ પોઈન્ટ એક એવો અદ્દભુત જગ્યા છે જેને જોવા જવું એક જીવનનો લ્હાવો છે અને ઘણાં ખરા પ્રવાસીઓ પોતાની ટુરમાં સનસેટ પોઈન્ટનો લ્હાવો લેતાં હોય છે. સનસેટ પોઈન્ટ એ સૂર્યનારાયણ દેવ સંધ્યા સમયે આથમતા હોય તે નરી આંખે સમક્ષ જોઈ શકાય તેવી જગ્યા હોય છે. આ જગ્યા સેંકડો માઈલ ઉંચી જગ્યા પરથી […]

Continue Reading

વિરમગામ : સરકાર દ્વારા લોકડાઉનના નિયમોનું પાલન ન કરતી વિરમગામની પ્રજા…

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના વાયરસની મહામારી આખા વિશ્વમાં વ્યાપી છે ત્યારે તે સમયે ભારત દેશમા પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા, રાજ્ય સરકારો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ પ્રસાશનને લોકોમાં કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા આદેશો કરાયા છે. તેને લઈ વિરમગામ શહેરમાં પણ ખુબ જ સાવચેતીના ભાગ રૂપે વહીવટીતંત્ર અને પોલીસ પ્રસાશન […]

Continue Reading

વિરમગામ: પૂજક ફળિયામાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા રહીશો ત્રાહિમામ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેર વિસ્તારમાં આવતા તિરુપતિ કોમ્પ્લેક્ષની સામે દેવી પૂજક ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદું પાણી ઉભરાતા તેની દુર્ગંધ થી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે બાબતે વારંવાર નગરપાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ જ નિકાલ નહિ આવતા આ રહીશો દ્વારા નગરપાલિકા દ્વારા ઉભરાતા ગંદા પાણીનો કાયમી નિકાલ 3 દિવસમાં નહિ લાવે […]

Continue Reading

પાટડી તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તા 29.5.20 પાટડી તાલુકામાં અખિયાનામાં એક કોરોના પોઝિટિવ આવ્યો હતો ,જેને બે દિવસ થયા છે ત્યાં આજે પાટડીના ઝેઝરા ગામે એક ગર્ભવતી મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, તાત્કાલિક મહિલાને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા, આ મહિલા ઝેઝરાના વતની છે અને તેઓના લગ્ન વડગામ થયેલા છે. તેઓની […]

Continue Reading

વિરમગામ: વોર્ડ-8 ના અક્ષરનગર સોસાયટીના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઉભરાતાં પાણીને લઇને સ્થાનિક રહીશો ચક્કાજામ કરી વિરોઘ નોંધાવ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ છેલ્લા ઘણા સમયથી સમગ્ર સોસાયટી વિસ્તારમાં ભુગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાય છે અને ભરાઈ રહે છે ચક્કાજામ કરતા રહીશોને સમજાવતાં પોલીસ અને રહીશો વચ્ચે સામાન્ય ઘર્ષણના દ્શ્યો સર્જાયા નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલરો, પ્રમુખ ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે ભરાયાં ન.પા. પ્રમુખ અને ચીફ ઓફિસર સામે સુત્રોચ્ચાર […]

Continue Reading

બાવળાના રુપાલ ગામના અર્શિલ વ્હોરાએ રમઝાન માસમાં 30 રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રમઝાનનો મહિનો મુસ્લિમ બિરાદરો માટે તમામ વર્ષના મહિનાઓ કરતા વધુ મહત્વ ધરાવે છે. કેમ કે આ મહિનામાં મુસલમાનો સમગ્ર દિવસ સુરજ ઉગે તે પહેલાંથી સૂરજ આથમે ત્યાં સુધી તરસ્યા ભૂખ્યા રહી રોજો રાખી અલ્લાહની ઈબાદત કરે છે ત્યારે આકરી ગરમીમાં રમઝાન ચાલી રહ્યા હતા ત્યારે નાના ભૂલકાઓએ પણ સમગ્ર મહિનો રોઝા રાખ્યા […]

Continue Reading

પાટડી તાલુકાના અખીયાણા ગામમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી તાલુકાના અખીયાણા ગામમાં એક શખ્સનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં અબી ગયું હતું , જે બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પડી જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કેસને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે, આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર – જવર પર પ્રતિબંધ મુકવામાં આવે […]

Continue Reading