અમદાવાદ: બુદ્ધિષ્ઠ ઈન્ટરનેશનલ નેટવર્ક મારફતે મામલતદાર માંડલને આવેદનપત્ર પાઠવ્યું.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સુપ્રીમકોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ચુકાદો આપવામાં આવ્યો છે લોકડાઉન દરમિયાન અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય ચાલુ હતું જેમાં ૨.૭૭ એકર જમીનમાં ઉત્ખનન થયું જમીન સમતળ કરાવવાના કાર્ય દરમિયાન બૌદ્ધ વિરાસતના અવશેષો મળી આવ્યા છે આથી આ બાબતને ધ્યાને લઇ બુદ્ધિષ્ઠ ઇન્ટરનેશનલ નેટવર્ક માંડલના નેજા હેઠળ આજરોજ માંડલ મામલતદારની કચેરીએ જઈને મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને […]
Continue Reading