અમદાવાદ: બુદ્ધિષ્ઠ ઈન્ટરનેશનલ નેટવર્ક મારફતે મામલતદાર માંડલને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સુપ્રીમકોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ચુકાદો આપવામાં આવ્યો છે લોકડાઉન દરમિયાન અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય ચાલુ હતું જેમાં ૨.૭૭ એકર જમીનમાં ઉત્ખનન થયું જમીન સમતળ કરાવવાના કાર્ય દરમિયાન બૌદ્ધ વિરાસતના અવશેષો મળી આવ્યા છે આથી આ બાબતને ધ્યાને લઇ બુદ્ધિષ્ઠ ઇન્ટરનેશનલ નેટવર્ક માંડલના નેજા હેઠળ આજરોજ માંડલ મામલતદારની કચેરીએ જઈને મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને […]

Continue Reading

અમદાવાદ: પાટડી તાલુકાની મહિલા હેલ્થ વર્કર દ્વારા કોરોનાથી બચવા અંગેના સૂચનો અપાયા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી તાલુકા હેલ્થ ઓફિસ નીચે આવતા ખારાઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા નયનાબેન સોલંકી કે જેઓ હાલમાં સગર્ભા છે.હાલમાં આઠ માસનો ગર્ભ હોવા છતાં કોરોનની મહામારીની વચ્ચે ખારાઘોડામાં ઘરે – ઘરે ફરીને કોરોના ની કામગીરી નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે.સગર્ભા મહિલાને કોરોના થી ખુબજ સાવચેતી રાખવાની હોય […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં મોડીરાત્રે પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વાતાવરણમાં ઠંડક પ્રસરી-લોકોને ગરમીથી રાહત.. હાલ વિશ્વભરમાં એકબાજુ કોરોના વાઈરસથી ભયંકર રોગચાળો વકર્યો છે તો બીજી બાજુ નિસર્ગ વાવાઝોડું પણ મહારાષ્ટ્રના અલીબાગના દરિયાકાંઠે ટકરાયું હતું જોકે આ વાવાઝોડાને લઈને કોઈ મોટું નુકસાન થયું નહોતું. જોકે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધતું હતું પણ અચાનક જ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ જતાં ગુજરાત […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના વિરમગામમા મહિલાઓ એ તેમના પતિની લાંબી ઉમર માટે વડ સાવિત્રી વ્રત કર્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજે જેઠ મહિનાની પૂર્ણિમા છે આજ ના દિવસે સૌભાગ્યવતિ મહિલાઓ એ પોતાના પતિના લાંબા આયુષ્ય અને તેમની તંદુરસ્તી સારી રહે તે માટે વડલાની પુંજા કરતી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમા પણ પરણિત મહિલાઓ એ પોતાના પતિના દીર્ગ આયુષ્ય માટે વટ સાવિત્રી નું વ્રત કર્યું હતું. આજના દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી […]

Continue Reading

અમદાવાદ : હરિપુરા ગામે પાણીનો બોર મંજુર થતાં ગ્રામજનોમાં આનંદો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સીતાપુર બેઠક પરના સદસ્ય અને સિંચાઈ ચેરેમને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભલામણ કરી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન અને માંડલ તાલુકાના જિ. પં. બેઠક સીતાપૂરના સદસ્ય અમરસિંહ ઠાકોરની અમદાવાદ જિલ્લા પંચાયતમાં સચોટ અને ધારદાર રજુઆતને પગલે જિલ્લાનું હરિપુરા ગામને અને પાણીનો બોર મળી ગયો છે. હરિપુરા ગ્રામજનોની છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીના બોર […]

Continue Reading

અમદાવાદ: પાટડી માં કોરોના પોઝિટિવ કેસ આવતાં જ તંત્ર સતર્ક બન્યું છે.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ લોકડાઉન બાદ માંડ માંડ વેપાર ધંધા ની શરૂઆત થઈ હતી.ત્યાં જ કોરોના પોઝિટિવ કેસ આવતાં બે દિવસ બજાર બંધ રહ્યું હતું.વેપારી ઓ ની રજૂઆત ને ધ્યાને લઈ પાટડી નાયબ કલેકટર દ્વારા તમામ નિયમો નું પાલન વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરવામાં આવે તે શરતે દુકાનો ખોલવા ની મંજુરી આપવા માં આવી હોવા છતાં […]

Continue Reading

અમદાવાદ: વાંસવા અને વાસણ ગામએ સંયુક્ત રક્તદાન શિબિર યોજાયો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ થેલેસિમિયા અસરગ્રસ્ત બાળકો માટે વાસણ – વાંસવા સંયુક્ત રકતદાન શિબિર શ્રી ભવાનસિંહ.કે. સોલંકી (વાંસવા) અને શ્રી છત્રસિંહ ગોહિલ (વાસણ) ડાહ્યાભાઈ ડાભી (વાસણ) નાં આયોજન દ્વારા અને વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટસિંહ ગોહિલનાં માર્ગદર્શન થકી વાસણ ગામે ૩૦ બોટલો રકતદાન કરવામાં આવ્યુ, જેમાં અજમલભાઇ બારડ, હરિભાઇ જાદવ તલાટી , નવદિપસિંહ ડોડીયા , નરેશભાઇ […]

Continue Reading

પાટડી: મામલતદાર ની ઉપસ્થિતિમાં મીઠાના વેપારીઓ સાથે બેઠક યોજાયી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હવામાન ખાતા ની આગાહી મુજબ વાવાઝોડાની આગાહી આ પગલે ખારાઘોડા રણમાં મીઠું પકવતા અગરીઓને આજથી રણમાં નહિ જવા તેમજ રણમાં જે અગરિયાઓ હોય તેઓને તા.૨ પહેલા પોતાના ઘરે આવી જવાની સૂચના પ્રસાસન દ્વારા આપવામાં આવી હતી ,અને તે અંગેની બેઠક ના ,મામલતદાર ની ઉપસ્થિતિમાં મીઠાના વેપારીઓ સાથે બેઠક યોજી હતી ,અને હાલમાં […]

Continue Reading

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે આવતા પરિવારજનો એ ભવ્ય સ્વાગત કર્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલના રહીશ અને આદરિયાણા PHC માં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા માંડલના ડૉ. હાર્દિકભાઈ ચૌહાણ જેઓ કવિડ ૧૯ ની મહામારીના સમયમાં એક માસ સુધી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ખુબજ પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી અને આજે તેઓને ફરજ ઉપરથી રજા મળતાં તમામ નોર્મલ રિપોર્ટ કરાવી તેઓ માંડલ ખાતે તેમના ઘરે […]

Continue Reading

અમદાવાદ: રાધનપુર તાલુકાના ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદીક ઉકાડો પીવડાવવામાં આવ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અત્યારે સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે તેવામાં રીલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં ગ્રામીણ વિકાસમાં કાર્યરત રાધનપુર તાલુકાના નાયતવાડા ગામમાં કોરોના સંક્રમણથી બચવા અને ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે નાયતવાળા ગ્રામ પંચાયત તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામજનોને આયુર્વેદીક ઉકાડો પીવડાવવામાં આવ્યો. જે કાર્યમાં આયુર્વેદના ડૉ.ગૌરાંગભાઇ તથા નર્સિંગ સ્ટાફ કવિતાબેન ઠાકોર […]

Continue Reading