પ્રાંતિજના તાજપુર ગામમાં કુદરતી હાજતે જતા આધેડ ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું..
રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામમાં રહેતા મકવાણા પ્રહલાદજી ફતાજી ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.. આજે સવારે પ્રહલાદજી કુદરતી હાજતે જવા માટે ઘરની પાછળ ઉભા કરેલા પતરાને અડીને જીવંત વીજ વાયર પસાર થતો હતો.. ત્યારે પતરાને અડીને શૌચાલય નો દરવાજો ખોલવા જતાં વીજ કરંટ લાગ્યો હતો.ત્યારે વીજ કરંટ લાગતા તેમના પત્ની […]
Continue Reading