રાજકોટ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કુલ ૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૫૭૧ દર્દી હાલ સારવાર હેઠળ છે ગતરોજ ૪૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.
Continue Readingરિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૫૭૧ દર્દી હાલ સારવાર હેઠળ છે ગતરોજ ૪૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.
Continue Readingરિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૧,૪૦૩ કેસો પૈકી ૪૪૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૪૦૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૨, ભાવનગર […]
Continue Readingરિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જીઆર્ડી ગાર્ડના આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય દ્વારા ૧૫૦૦ ની વસ્તીવાળા ગામમાં ટેબલેટ વહેંચતા ગામમાં સંક્રમણ ફેલાવો થયા હોવાની આશંકા? પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પટ્ટન ગામમાં જીઆરડી ગાર્ડને કોરોનો પોઝિટિવ આવતા આખા ગામમાં હોમ ગાર્ડ ની આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય […]
Continue Readingરિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા સી.ડી.એચ.ઓ કોરોના પોઝિટિવ આવ્યા ૩ દિવસ પેહલા જ સાંસદ મનસુખ વસાવાએ બેઠક કરી હતી નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે […]
Continue Readingરિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જિલ્લામાં નોંધાયેલ પોઝિટિવ કેસોની વિગત વલ્લભપુર કુંકાવાવના ૩૫ વર્ષ પુરુષ. ખાંભાના તાલડાના ૨૨ વર્ષ યુવતી. ભગવતીપરા ખાંભાના ૩૫ વર્ષ પુરુષ. પુનિતનગર રાજુલા ૪૬ વર્ષ પુરુષ. શુભમનગર રાજુલા ૨૨ વર્ષ યુવતી. જાફરાબાદના ૩૭ વર્ષ પુરુષ. અમરેલીના મોટા માચિયાળાના ૩૫ વર્ષ મહિલા. સાવરકુંડલાના વંડાના૬૦ વર્ષ પુરુષ. સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના ૩૩ વર્ષ પુરુષ. સાવરકુંડલાના આંકોલડા […]
Continue Readingરિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]
Continue Readingરિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે ત્યારે ગઈ કાલે પણ કોરોનાના રિપોર્ટ સાંજે આવતા જાણવા મળ્યું હતુ કે પોરબંદર ના અડવાણા .રાણાવાવ .ભેટકડી.ગઢવાણા.સહિત મેમણવાડ.જુરીબાગ.ખારવાવાડ્જેવા વિસ્તાર ના સ્થાનિક કેસો નો રાફળો ફાટ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર માં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.અને તંત્ર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો કોરોનાનું સંક્રમણ […]
Continue Readingરિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં કોરોનાં નો કહેર યથાવત ગતરોજ જિલ્લામા ૩૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૫ દર્દી થયા કોરોનામુક્ત થતા રાજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા ૧,૩૧૦ કેસો પૈકી ૩૮૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ
Continue Readingરિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]
Continue Readingરિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેલાઈ ગામ ખાતે […]
Continue Reading