અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ પોતાના નિવાસ સ્થાને સાંણાડુગર ડંડવત કર્તા થયા રવાના.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે સવારે છ વાગ્યે સીતારામ બાપુ પોતાના નિવાસ સ્થાન વાવેરા ગામે થી ડંડવત કર્તા કર્તા થયા રવાના વાવેરા ગામ થી સાંણાડુગર ડુંગર સુધી ડંડવત કર્તા જશે ત્યારે યુવા સાખટ પરીવાર ના સભ્યો સેવામાં જોડાયા હતા કેવીન સાખટ. પુજા સાખટ. જયદીપ. રોહિત. સકુરભાઈ સાખટ. હાર્દિક. જીગ્નેશ. મીતરાજ. પારશ. કરણ. યુવા સાંખટ પરીવાર નુ […]

Continue Reading

અમરેલી: કૃષિ વિદ્યાર્થી સંઘ દ્વારા અમરેલી કલેક્ટરને આપયું આવેદન પત્ર.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા ગુજરાત સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી જેવી કે આર.કે.યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી ને ૨૪ જુલાઇના રોજ પરિપત્ર દ્વારા એગ્રીકલ્ચર નો કોર્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી જેના વિરોધમાં ગુજરાતી કૃષિ વિદ્યાર્થી સંઘ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ મારફતે કલેકટરને આવેદનપત્ર આપીને કૃષિ શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં પગલા લેવા માટે અપીલ કરવામાં આવી હતી અને […]

Continue Reading

અમરેલી: બગસરામાં મેઘાણી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં છેલ્લા ૧૯ વર્ષ થી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સાહિત્યકાર મહેન્દ્ર ભાઈ જોશીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમ શિવાજી ચોકમાં મેઘાણીના સ્ટેચુ પાસે કરવામાં આવ્યું આ શિવાજી ચોકમાં દરરોજ ગંદકી કીચડ હોય છે આ મુખ્ય માર્ગ છે આ રોડ આજે સફાઈ કરવામાં આવતા સ્થનિક લોકોને પણ […]

Continue Reading

અમરેલી: પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ખાંભાના ૧૦૦ જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી-નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું ગાબડું ધારી બેઠકની સંભવિત પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો ખાંભાના ૧૦૦ જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો આંતરિક વિખવાદ કોંગ્રેસમાં સામે આવ્યો. ખાંભા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રસિક ભંડેરી ભાજપમાં જોડાયા. ચલાલા ખાતે યોજાયેલી મિટિંગમાં કોંગી કાર્યકરોએ કેસેરિયો ધારણ કર્યો ભાજપના નેતા ધનસુખ ભંડેરી […]

Continue Reading

અમરેલી જિલ્લાની ૩ તાલુકાની સિવીલમાં નિષ્ણાંત ડોક્ટરોની ભરતી કરવા રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેરની આરોગ્ય મંત્રીને રજૂઆત.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાની જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ણાંત ડોક્ટરની જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે આ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવા ધારાસભ્ય દ્વારા આરાેગ્ય મંત્રીને રજુઆત કરવામા આવી છે. આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી કરેલી રજુઆતમા જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદ અને […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના બરફટાણા ગામે રોડ ઉપર મોટા ખાડા પડતાં વાહનચાલકો ભરાયા રોષે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના બરફટાણા ગામે છેલ્લા છ મહિનાથી રોડ ઉપર મોટા ખાડા પડતા વાહનચાલકો માટે મુશ્કેલી પડી રહી છે ત્યારે લોઢ વાહનો પલટી ખાઈ રહ્યા છે અકસ્માત પણ વધુ થવા લાગ્યા છે કાઈમી માટે એક અકસ્માત તો તે ખાડામાં થાય છે પણ જો કોઈ વાહનચાલકો ને મોટી જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે સરપંચો દ્વારા પ્રદેશ પ્રમુખને રૂબરૂ રજૂઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદથી પણ નુકસાન થયું છે ઉપરાંત અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓ છે તે બાબતે રાજુલા તાલુકાના વિવિધ સરપંચો અને આગેવાનો પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મળ્યા હતા અને વિવિધ રજૂઆત કરી હતી. આજરોજ ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યાલય કમલમ માં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી છેલ્લા દશ દિવસ લોકોના ટોળેટોળા સુરત જવા માટે તૈયાર.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા હાલ સમગ્ર ભારતમાં મા કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે ગુજરાતના સુરત અમદાવાદ જેવી સિટી મા કાઈમી માટે ખુબ મોટા ભાગના કોરોના વાયરસની પોઝિટિવ કેસ આવતા હોય છે ત્યારે પહેલાં લોકડાઉન થયુ ત્યારે સુરત અમદાવાદ થી લોકો ના ટોળેટોળા ગામડે ઉમટી પડ્યા હતા ત્યારે હાલ સુરત જવા માટે […]

Continue Reading

અમરેલી: રાજુલા આખું પાણીમાં લોકો સોસાયટીમાં જઇ નહિ શકતા ભારે રોષ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા એક પણ સોસાયટી કોરી નથી પાણી નિકાલ નહિ કરતા પ્રજાના હાલ બેહાલ સભ્યો ના ઘર પાસે તેમજ લાગતા વલગતાને ત્યાં માટી નાખી પણ પ્રજાનો શુ વાંક?? રાજુલા શહેરમાં એક તરફ મેઘરાજાની કૃપા થઈ છે પરંતુ આ મેઘરાજાની કૃપા રાજુલા શહેર માટે હાર માથાના દુખાવા સ્વરૂપ બન્યું છે તેમ છતાં […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા. બબટાણા. દિપડીયા. ચારોડીયા બાબરીયાધાર અનેક ગામોમાં વધુ વરસાદ પડતાં ખેડૂતોનો પાક નિષ્ફળ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ખેડૂતો દ્વારા પત્રકાર સક્ષમ રજૂઆત કરવામાં આવી હતી કે આ ચોમાસામા વધુ વરસાદ પડતાં કપાસ સીંગ તલ બાજરી લીલા શાકભાજી મગ જેવા પાકોમાં મોટાપાયે નુકસાન થયું છે તો ખેડૂતો ની માગણી સરકારી શ્રી તાત્કાલિક ધોરણે સર્વ કરીને ને લીલો દુષ્કાળ જાહેર કરે કપાસ ના પાક મા વધુ વરસાદ પડતાં […]

Continue Reading