અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ પોતાના નિવાસ સ્થાને સાંણાડુગર ડંડવત કર્તા થયા રવાના.
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે સવારે છ વાગ્યે સીતારામ બાપુ પોતાના નિવાસ સ્થાન વાવેરા ગામે થી ડંડવત કર્તા કર્તા થયા રવાના વાવેરા ગામ થી સાંણાડુગર ડુંગર સુધી ડંડવત કર્તા જશે ત્યારે યુવા સાખટ પરીવાર ના સભ્યો સેવામાં જોડાયા હતા કેવીન સાખટ. પુજા સાખટ. જયદીપ. રોહિત. સકુરભાઈ સાખટ. હાર્દિક. જીગ્નેશ. મીતરાજ. પારશ. કરણ. યુવા સાંખટ પરીવાર નુ […]
Continue Reading