ઉનાઃ દરગાહમાં નિકળેલા અજગરને પકડી વનવિભાગને સોંપતા સર્પવિદ્‌..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ચોમાસાની સીઝનમાં સર્પ અને અજગર જમીનની બહાર વિહરતા જોવા મળી રહ્યા છે. તેમાં ઉના શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન પાછળ ગની માર્કેટમાં એક દરગાહનાં પરિસરમાં મહાકાય અજગર આવી ચડતા છેલ્લા ૨૦ વરસથી સર્પ અને અજગર પકડી ભય મુકત કરતાં સર્પવિદ્‌ અશોકભાઈ ચૌહાણને જાણ કરતા તુરંત સ્થળ ઉપર આવી આગવી કુન્હેશ્રી અંદાજીત ૭ થી […]

Continue Reading

દીવ જિલ્લામાં રામમંદિરના ઐતિહાસિક ભૂમિપૂજનની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ૫મી ઓગષ્ટે અયોધ્યા નગરીમાં રામમંદિરના શિલાન્યાસ થવાની ખુશીમાં દીવ જિલ્લાની જનતામાં ખુબજ ઉત્સાહ અને ઉમંગ હતો જે ૫ મી ઓગષ્ટ આવતા રામમંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે થવાની ખુશીમાં સમગ્ર દીવ જિલ્લમાં ગતરોજ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. દીવ ભાજપ પરિવાર દ્વારા ભાજપ કાર્યાલયમાં જયશ્રીરામના નાદ ગુંજી ઉઠયા બાદ ફટાકડા […]

Continue Reading

ગીર સોમનાથ: ગીર જંગલના ગામોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ધોકડવા-બેડીયા રોડ પર વીજ પોલ પર વૃક્ષ ધરાશય થતા વાહન વ્યહવાર ની સાથે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો….. બેડીયા, બંધારડા, મોટા સમઢીયાળા, ઉગમણા પડા સહિતના ગામોનો વીજ પુરવઠો ખોરવાયો… ગીરના ગામોમાં છવાયો અંધાર પટ્ટ..

Continue Reading

ગીર સોમનાથ: ગતરોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે વિવિધ ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૧૧ વાગ્યે શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ બપોરે ૧૨:૧૫ વાગ્યે અભિજીત, અભિજીત મુહૂર્તમાં ભગવાન સોમનાથજીની મહાપૂજા કરવામાં આવી હતી તેમજ શ્રી રામ જય રામ જય રામ ના મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગષ્ટની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવશે. કલેકટરશ્રી અજયપ્રકાશ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલીકાના સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે. સુત્રાપાડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં આયોજન માટે કલેકટર અજય […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ શહેરમાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ એસ.એસ.વાય.કોલોનીમાં આવેલ લાભુબેન […]

Continue Reading

ગીર સોમનાથ: અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઇ ગીરસોમનાથ જિલ્લાના વિવિધ સ્થળોએ આ પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિર ના નિર્માણ અને શિલાન્યાસ ગતરોજ તારીખ ૫ ઓગસ્ટ ના દિવસે ખાતમુહૂર્ત નું ભવ્ય આયોજન થયું છે ત્યારે આ ઐતિહાસિક કરવામાં આવી હતી અને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં પણ ભવ્યાતિભવ્ય રામ મંદિરના ભૂમિપૂજન ની ૫૦૦ વર્ષ બાદ શ્રી રામ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામમાં ઉકાળાનુ વિતરણ કરી ઘરે ઘરે જય આખા ગામમા ઉકાળો પાવામા આવી રહ્યો છે દેશીઆયુવઁદીક અવષધીનો સુઠ, મરી, હળદર, લવિંગ, તજ, અજમો,વઘાણી, સંશર ,ગળો ,તુલશી, ફુદીનો, અડૂસો અને કોફી વગેરેનું મીશ્રણ કરીને ઉકાળો બનાવવામાં આવેછે […]

Continue Reading

ગીર સોમનાથમાં પ્રથમ ન્યુરો સર્જન હોસ્પિટલ, જિલ્લામાં ગંભીર અકસ્માતમાં લોકોને મળી રહેશે સારવાર.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિલકંઠ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જીકલ હોસ્પિટલ ખાતે આજથી અમદાવાદના ખ્યાતનામ ડો.ભૌમીક ચુડાસમાની ન્યુરોસર્જન તરીકેની સેવા શરુ કરવામા આવી છે. જિલ્લામાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હોવાથી હવે જિલ્લાભરના લોકોને વેરાવળ થી બહારગામ જતા લોકોમાં એક આનંદની લાગણી જોવા મળી છે. નજીવા […]

Continue Reading

ગીર સોમનાથ: રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી આવેલ હતા. તેઓએ દર્શન તત્કાલ મહાપુજન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે તેઓનું સ્મૃતીભેટ આપી સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરએ કરેલુ હતું.

Continue Reading