ગીર સોમનાથ: ઉના શહેરના બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કરી ચક્કાજામ સર્જ્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેર માંથી પસાર થતો ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવે રોડ, રોકડીયા હનુમાન મંદિર, મછુંદ્રી નદી નો પુલ, વડલા ચોકી, બસ સ્ટેશન, ત્રિકોણબાગ, જાહેર બાગ, શાકમાર્કેટ, ટાવર ચોક, ગોધરા ચોક, સરકારી હોસ્પિટલ સામે, વેરાવળ રોડ ના રોડ ભારે વરસાદ અને ભારે વાહનોના કારણે એક ફૂટ ઊંડા ત્રણથી ચાર ફૂટ પહોળા ખાડા પડી […]

Continue Reading

ગીર સોમનાથ: આઈ.એ.એસ.દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સરનિરિક્ષક ગાંધીનગર દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ હતી.તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેત રાખવા માટે […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે ભગવાન માધવરાયનું મંદિર ઉપરવાસના વરસાદને લઇ નદીમાં ભારે પુર આવતા ફરી વખત પાણીમાં ગરકાવ થયુ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગિર સોમનાથ જિલ્લામાં પણ મેધ મહેર જોવા મળે છે. ગિર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે બિરાજમાન ભગવાન શ્રી માધવ રાઈ ચોમાસા દરમ્યાન ફરી એક વખત ઉપરવાસના વરસાદને લઇ નદીમાં ભારે પુર આવતા ભગવાન માધવરાયનું મંદિર ફરી વખત પાણીમાં ગરકાવ થયુ ભગવાન શ્રી માધવરાયનું મંદિર આશરે […]

Continue Reading

ગીર સોમનાથ : દીવમાં સ્વનિધિ આત્મનિર્ભર યોજના સંદર્ભે કલેકટર ઘ્વારા યોજાયેલ બેઠકમાં ફેરીયાઓને લોનની મંજુરી અપાઈ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ કલેકટર સલોની રાયની અઘ્યક્ષતામાં વડાપ્રધાન શહેરી-વિક્રેતા સ્વનિધિ આત્મનિર્ભર ભંડોળ યોજના હેઠળ લાભાર્થીઓને લોન સુવિધા આપવા લીડ બેંક અને અન્ય બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ યોજનાનો અસરકારક રીતે અમલ કરવા માટે કલેકટર સલોની રાય ડે.કલેકટર હરમીન્દર સીંઘ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં અરજીઓને મંજુરી અપાઈ. આ ઉપરાંત […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ૨૧ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૪૦૫૩૪ વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લાના ૭૪૧ ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી… ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથની ટીમો દ્રારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૨૧ ધનવંતરી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ તાલુકામાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત  ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા દસમા દિવસે મહિલા બાળ પોષણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગામડાની મહિલાઓ વેબિનારના માધ્યમથી જોડવામાં આવેલ હતા. જેમાં વેરાવળના મેઘપુર ગામ અને વેરાવળ શહેરના ગોલારાના વિસ્તારમાં જઈ […]

Continue Reading

ગીર સોમનાથ: પવીત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રસિધ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં આવેલ શીતળા માતાજીના મંદિરે યાત્રીકોની પાંખી હાજરી જોવા મળી હતી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભૂતકાળ માં શ્રાવણ માસ માં યાત્રીકો માનવ મહેરામણ પ્રાચી તીર્થ ઉમટતો હોય તેમાં પણ સોમવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારી ને લઇ યાત્રીકો ની સંખ્યા ખુબ જ ઓછી છે..આજે પ્રાચી તીર્થ આવેલ શીતળા માતાજીના મંદિરે લીમડાના પાન તેમજ ફૂલ થી વિશેષ શણગાર […]

Continue Reading

ગીર સોમનાથ: પવીત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદીરે યાત્રીકોની પાંખી હાજરી જોવા મળી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભૂતકાળ માં શ્રાવણ માસ માં યાત્રીકો નો માનવ મહેરામણ સોમનાથ ઉમટતો હોય તેમાં પણ સોમવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોઈ છે પરંતુ હાલ કોરોના મહામારી ને લઇ યાત્રીકો ની સંખ્યા ખુબ જ ઓછી છે. આજે ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ ને સાંજ ના સમયે રુદ્રાક્ષ નો વિશેષ શણગાર […]

Continue Reading

ગીર સોમનાથ: જન્માષ્ટમીના પર્વે ઘુસિયા ગામે ૮૦૦ પરિવારોને વિનામુલ્યે ૧૨૦૦ કિલો ફરસાણની કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગામના પૂર્વ સરપંચ અને તેમના ભાગીદાર દ્વારા સતત ૧૨ વર્ષથી કરાતું ભગીરથ કાર્ય.. તાલાલા તાલુકા આહિર સમાજના યુવા અગ્રણી અને ઘુસિયાના પૂર્વ સરપંચ ભરત વાળા અને તેમના ભાગીદાર ભાવેશ તન્ના દ્વારા ગામના ૮૦૦ પરિવારોને પરિવાર દીઠ દોઢ કિલો ફરસાણની કીટ બનાવી કુલ ૧૨૦૦ કિલો ફરસાણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ઉમેજ ગામે રાવલ નદીમાં કોજવેના હોવાથી સામા કાંઠેના ખેડુતો જીવનાં જોખમે નદી પાર કરવા મજબુર..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આ રાવલ નદીમાં કોજવેના હોવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ યુવાનોના જીવ ઞયા છે શું તંત્ર અને સરકાર આ રાવલ નદીમાં હજુ વધુ લોકોના જીવ જાય તેની રાહ જોઈને બેઠી છે કે શુ? ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા છેલ્લાં બે દાયકાથી સતત રજુઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં.. ઉમેજ ગામે રાવલ નદીમાં કોજવેના હોવાથી […]

Continue Reading