દિવ જિલ્લાના માછીમારોએ દરિયામાં માછીમારી કરવાનો પ્રારંભ કર્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દિવ જિલ્લાના માછીમારોને ફિથિંગ કરવા માટે ફિશરિઝ કચેરી દ્વારા આજરોજ છસ્સો જેટલા લાઈસન્સ ઈસ્યુ કરતા આશરે બસ્સો જેટલી બોટી દરિયામાં ફિશિંગ કરવા માટે નીકળી બાકીની બોટો પણ એક -બે દિવસમાં ફિશિંગ માટે નિકળશે. ફિશરમેનો સરકારની ગાઈડ લાઈન મુજબ ખલાસીઓને રેપીડ ટેસ્ટ બાદ ૧૪ દિવસનું બોટમાં જ કોરેન્ટાઈન બાદ ફિથિંગ કરવાની પરવાનગી મળે […]

Continue Reading

દીવ: છ માસ પૂર્વે કેમ્પનો લાભ લીધેલા દિવ્યાંગજનોને સહાય સામગ્રીનુ વિતરણ શરૂ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ જિલ્લા દ્વારા ફેબુ્રઆરી, ૨૦૨૦ દરમ્યાન યોજવામાં આવેલ કેમ્પનો લાભ લીધેલ દિવ્યાંગજન લાભાર્થીઓને આજથી સહાયક સાધન સામગ્રીનુ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ. દિવ્યાંગજન લોકો માટે ૪ દિવસના કેમ્પનુ આયોજન તા.૮ થી ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ હતુ. જેમાં દમણથી આવેલ સ્પે.ડોકટરની ટીમ અને અલીમકોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દિવ્યાંગજન લોકોને સહાયક […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડામાં ગૌચરની જમીન પરનાં દબાણ મુદે માલધારી યુવા સંગઠનનું આવેદન.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના સમગ્ર ગુજરાત માલધારી સેના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકામાં ગોચર બાબતે બહુ બધું દબાણ કરવા આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત માં આવેદન દેવાનું હોય ત્યારે આજે ગીર ગઢડા તાલુકા ખાતે માલધારી યુવા સંગઠન દ્વાર મામલતદાર કચેરી ગીરગઢડા ખાતે આવેદન દેવામાં આવ્યું ત્યારે માલધારી સમાજ ના આગેવાનો ગભરુભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ધોકળવા ગામે વડાપાઉનો મસાલો બનાવતા દાઝેલા વેપારી સારવારમાં..

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગી૨ગઢડાના સણોસ૨ી ગામે ૨હેતા કનુભાઈ બિહા૨ીદાસ નિમાવત (ઉ.વ.૪૦) વડાપાઉંનો મસાલો બનાવતા હતા ત્યા૨ે પ્રાયમસ ફાટતા ગંભી૨ ૨ીતે દાઝી ગયા હતા જેથી તેઓને પ્રથમ ઉના બાદ જુનાગઢ અને વધુ સા૨વા૨ માટે ૨ાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કનુભાઈ ધોકળવા ગામે વડાપાઉંનો ધંધો ક૨ે છે. ગત તા. ૨૦/૮ના ૨ોજ સવા૨ે ૯ વાગ્યે સણોસ૨ી સ્થિત […]

Continue Reading

ગીર સોમનાથ: ગિરગઢડા તાલુકામાં આવેલ ક્રિષ્ના પાર્ક રેસીડેન્સીમા બની રહેલ મકાનમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગિરગઢડા મા આવેલ ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા બની રહેલ મકાનમાં મળ્યો મૃત હાલતમાં દીપડો ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા રહેતા જલ્પેશભાઇ જાનીના મકાનમાં ૧૫ વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો દીપડો છેલ્લા ઘણા સમયથી બીમાર હોય ત્યારે સ્થાનિક લોકોને ખબર પડતાં વન વિભાગને જાણ કરતા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પી.એમ. અર્થે લઈ જવામાં […]

Continue Reading

ગીર સોમનાથ: નેશનલ હાઇવે ઉનામાં રોડ રીપેરીંગ કરવા યુવાનોએ લોકફાળો એકઠો કર્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોડીનાર ઉના અને ઉના થી ભાવનગર નેશનલ હાઈવે ઉનાના મધ્યમાંથી પસાર થાય છે તે નેશનલ હાઈવે લામધાર પાટિયા થી રોકડિયા હનુમાન દાદા સુધી રસ્તાની પરિસ્થિતિ અતિ બિસ્માર હાલત છે. રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે તેમ જ ઉના થી ભાવનગર રોડ પર મચ્છુન્દ્રી નદી પર પુલ આવેલ છે અને પુલ પર […]

Continue Reading

ગીર સોમનાથ: દ્રોણેશ્વર ગુરુકુલમાં માટીના ગણેશજીની મુર્તિનું પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા પૂજન.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સમગ્ર વિશ્વમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. એવી જ રીતે એસ.જી.વી.પી ગુરુકુલમાં પરંપરાગત રીતે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર માટીમાંથી તૈયાર કરવામાં આવેલા ગણપતિ મહારાજનું પુજન કરાય છે.આ વર્ષે એસજીવીપી ગુરુકુલ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીએ સોડષોપચાર પુજન કર્યું હતું. આ મુર્તિ એક કુંડામાં વિસર્જિત કરવામાં આવશે અને એમાં જે વૃક્ષ ઊગશે […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ તેમજ મહોરમના તાજીયાને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આ બેઠક માં કોરોના મહામારીના લીધે જાહેરમાં કોઈપણ પ્રકારનું સરઘસ, ઝુલુસ કે ઊજવણી ના કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેમજ જાહેર સ્થળોએ ગણેશજીની પ્રતિમાની સ્થાપનાના કરવા અને જાહેર સ્થળો ઉપર વિસર્જન નહી કરવાનું નક્કી કરવામાં આવ્યું.. આ મિટિંગનું આયોજન ગીર ગઢડા પોલીસ ઇન્સ્પેકટર કે.એન.અઘેરાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં ગીર ગઢડાના મુસ્લિમ સમાજના […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ઉમેજગામે નદીમાં ટ્રેકટર ખુંપી જતાં ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢયું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં રાવલ નદી પસાર થાય છે ગામ નદીના બે ભાગમાં વહેચાયેલું છે. ધણાકોના ખેતર નદીના સામાકાઠે આવેલ છે. રાવનનદી ઉપર ચેકડેમ કમ કોઝવે બનાવવા વરસોથી લોક માંગણી છે. પરંતુ તંત્ર કામગીરી કરતું નથી હાલ રાવલ નદી બે કાંઠે વહી રહી છે. આજે ઉમેજગામના ખેડુત અમિનભાઈ સુલેમાનભાઈ પોતાના ટ્રેકટર […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડાના સનવાવ માર્ગ પર ટ્રેકટર અડફેટે ટ્રીપલ સ્વારી બાઈક ચડતા યુવાનનું મોત, બે ને ઈજા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ ગીરગઢડા તાલુકાના વેળાકોટ-સનવાવ ગામનાં રોડ ઉપર કાનાભાઈ નાનજીભાઈ બાંભણીયા ઉ.વ.૩૦ તથા તેનો દિકરો પ્રવિણભાઈ હોન્ડા સાઈન મોટર સાયકલ ઉપર ગીરગઢડા જતા હતા તેથી અરજણભાઈ વાસાભાઈને મોટર સાયકલ ઉપર બેસાડી થોડે દુર સુધી ગયા ત્યાં એક ટ્રેકટર ચાલકે પુરઝડપે બેદરકારીથી ચલાવી મોટર સાયકલને ભટકાવતા રોડ ઉપર પડી જતા અરજણભાઈ વાસાભાઈ ભીલ ઉ.વ.૩૫ […]

Continue Reading