ઉના : ભુગર્ભ ગટરનાં ઢાંકણા તુટયા, ખાડા પડી જતા અકસ્માતો સર્જાતા હોવાની રાવ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં સામાજીક આગેવાન રસીકભાઈ ચાવડા, પ્રાદેશિક કમિશ્નર, નગરપાલીકા કચેરી ભાવનગર, ઉના નગરપાલિકાનાં ચીફ ઓફીસર ત્થા જીલ્લા કલેકટરને ફોટા સાથે રજુઆત કરેલ છે કે ઉના શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ-ગટર યોજનાનુ કામ કરેલ છે. જેમાં દેલવાડા રોડ ઉપર ચાર થાંભલાથી વિદ્યાનગર, નાગનાથ મંદિર સુધી સોસાયટીના સિમેન્ટનાં રોડમાં રોડ લેવલથી નીચે ઢાંકણા છે. ધણાં ગટરના […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા ગામમાં રીક્ષા પલ્ટી જતા સર્જાયો અકસ્માત: એકનું મોત.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના દેલવાડા ગામ ના નારણભાઈ ભગવાનભાઈ બાંભણિયા સવારના છકડો રિક્ષા લઈને નાળિયેર પાડવા જતાં હતાં ત્યારે નાળિયામાંડવી ની આગળ નગીના ના ધોળા પાસે રીક્ષા પલ્ટી મારી જતા નારણભાઈ ભગવાનભાઈ બાંભણીયા બામણીયા ઉમર વર્ષ ૩૭ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને તેમની સાથે બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થઇ તેમની સારવાર હાલ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં માનવી બન્યો ક્રૂર: કૂતરાઓને દવા આપી મારી નાખવાનો પ્રયાસ..?

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાના ખોડીયાર નગર વિસ્તારમાં નગરપાલિકા આવાસ યોજના પાસે કોઈ એ કુતરા અને ભૂંડ ને દવા આપી મારી નાખવાનો પ્રયાસની આશંકા છે. કુતરા અને ભૂંડ ના મૃતદેહ જોવા મળ્યા હતા.ત્યારે માનવી પોતાની માનવતા નેવે મૂકી મૂંગા પશુઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઇએ. અને કુતરા નું પોસ્ટમોર્ટમ […]

Continue Reading

ગીર સોમનાથ: ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકો ઘર આંગણે આરોગ્યલક્ષી સારવારનો લઇ રહ્યા છે લાભ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી મે થી શરૂ કરવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા રાજ્યનાં કોવીડ-૧૯ ઈફેક્ટીવ કન્ટેન્ટમેન્ટ ઝોન અને આજુબાજુ વસવાટ કરતાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર અપાઇ રહી છે. ધન્વંતરી આરોગ્યરથ અભિયાન દરમિયાન તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓ.પી.ડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેક કરવામાં આવે છે અને જરૂરતમંદોને […]

Continue Reading

ગીર સોમનાથ: ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨ કોડીનાર (અ.જા.) અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રીને પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ […]

Continue Reading

ગીર સોમનાથ: ગેર કાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કામગીરી કરવા આપેલ આદેશ મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એલ.વસાવા તથા પો.સબ ઇન્સ. વી.આર.સોનારાના માર્ગદર્શન અનુસાર આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નરેન્દ્ર કછોટ તથા એલ.ડી. મેતાને મળેલ સયુકત બાતમી આધારે મુસાભાઇ દાદુભાઇ મોરીને ટીંબડી ઝટકો ૨૨૦ કેવી સબ સ્ટેશન […]

Continue Reading

ગીર સોમનાથ: હાઇકોર્ટ દ્રારા ૧-૮-૨૦૧૮ નો સરકારી ઠરાવ રદ કરવામાં આવ્યો તે બદલ આંદોલન કારીઓને શુભકામના પાઠવી હતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજ રોજ પ્રભાસ પાટણ કોળી સમાજની ઓફીસ ખાતે હાઇકોર્ટ દ્રારા ૧-૮-૨૦૧૮ નો સરકારી ઠરાવ રદ કરવામાં આવયો એ બદલ પ્રભાસ પાટણ કોળી સમાજના આગેવાનો દ્રારા તમામ ક્રાંતિકારી બહેનો ને અને સમસ્ત એસ.સી એસ.ટી ઓબીસી સમાજ ના આંદોલન કારીઓ ને શુભકામના પાઠવેલ અને અભીનંદન પાઠવ્યા હતા.

Continue Reading

ભગવા સેનામાં ગુજરાત પ્રદેશ યુવા મહિલા મોરચામાં મંત્રી તરીકે નિમણુક થવા બદલ લોક ગાયિકા ગ્રીષ્માબેન પંચાલને અભિનંદન…

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ભગવા સેનામાં ગુજરાત પ્રદેશ યુવા મહિલા મોરચા માં મંત્રી તરીકે લોક ગાયિકા જેને ગરબા ક્વિન પણ કહે એવા ” ગ્રીષ્માબેન પંચાલની નિમણુક થવા બદલ પણ પાયલ બાંભણિયા અને પંચમહાલ મિરર તરફ થી ખુબ ખુબ અભિનંદન હર હંમેશ ધાર્મિક અને સામાજિક કાર્યો માં અગ્રેસર અને ઉત્સાહી યુવા મંત્રી તરીકે ભગવા સેના માં પોતાનું […]

Continue Reading

ગીર સોમનાથ: આજરોજ યુવા જોડો અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આ કાર્યક્રમમાં વિનોદભાઈ બાંભણીયા આમ આદમી પાર્ટીમાં જોડાયેલ અને તેઓને ઉના શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. આ સિવાય રાજુભાઈ ગટેચા આમ આદમી પાર્ટીમાં જોડાયેલ જેઓને ઉના તાલુકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. આ સમગ્ર યુવા જોડો કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રભારી બાવચંદભાઈ ભાલીયા, જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વાળા સહિતના મહનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

ગીર સોમનાથ: તા:-૧/૮/૧૮ ના ઠરાવ રદ બાબતે હાઈકોર્ટે નિર્દેશ આપતા આંદોલનકારી પ્રવિણ રામ અને અન્ય સાથીમિત્રોને મળી સફળતા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આવા ગેરબંધારણીય ઠરાવ બનાવનાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ :- પ્રવિણ રામ સરકારી ભરતીમાં 1/8/18 ના ઠરાવને લાગુ કરાતા અનેક વિવાદો સર્જાયા હતા,ઓબીસી,એસસી અને એસટી ની મહિલાઓને મોટાપાયે અન્યાય થતો હોય એવો અનામત વર્ગ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે આંદોલનકારી પ્રવિણ રામ તેમજ અન્ય આંદોલનકારીઓ અને એલ,આર,ડી ની મહિલાઓ દ્વારા […]

Continue Reading