ભાવનગર : 6 લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી, તેમજ આર્સોનિક આલ્બા થકી રક્ષિત કરાયાં
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગુજરાત રાજ્યમાં ૨૩ માર્ચ ૨૦૨૦ થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. જે અન્વયે ભાવનગર શહેર તથા જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. કોરોના અંગેની ગંભીર સ્થિતિનો ફેલાવો થાય તે પૂર્વે જ ભાવનગર જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય શીતલબેન સોલંકીની સુચના અને માર્ગદર્શન અન્વયે તા.૦૬-૦૩-૨૦૨૦ થી જ રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અમૃતપેય ઉકાળાનુ અને […]
Continue Reading