ભાવનગર : 6 લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી, તેમજ આર્સોનિક આલ્બા થકી રક્ષિત કરાયાં

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગુજરાત રાજ્યમાં ૨૩ માર્ચ ૨૦૨૦ થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. જે અન્વયે ભાવનગર શહેર તથા જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. કોરોના અંગેની ગંભીર સ્થિતિનો ફેલાવો થાય તે પૂર્વે જ ભાવનગર જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય શીતલબેન સોલંકીની સુચના અને માર્ગદર્શન અન્વયે તા.૦૬-૦૩-૨૦૨૦ થી જ રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અમૃતપેય ઉકાળાનુ અને […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મંગલમ સોસાયટીમાં બે પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેઇન્મેન્ટ, બફરઝોન, હાઇરીસ્ક ઝોનમાં આવતા ૭૦ ઘરોના ૮૦૧ લોકોની આરોગ્યની ટીમ અને આશાવર્કરની -૫ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૪૩ […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે થી આજે કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. કોડીનાર તાલુકાના ૧ અને ઉના તાલુકાના ૩ દર્દીઓને કોવીડ કેર સેન્ટર […]

Continue Reading

મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ રમણભાઈ પટેલ તેમની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાર દિવસની આયુર્વેદિક અને એલોપેથિક સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. લુણાવાડા તાલુકાના ચપટીયા ગામલોકોએ પોતાના ગામના કોરોના યોધ્ધા રમણભાઈનું ઉમળકાથી ફૂલ વરસાવી સોશીયલ ડિસ્ટન્સ જાળવી સ્વાગત કર્યું  લુણાવાડા તાલુકાના ચપટીયા ગામના બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં એક સાથે ત્રણ કેસ નોંધાયા કોરોના પોઝિટિવ

રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના પીપલીયા નગરમાં રહેતાં મુંબઈથી આવેલ ૪૬ વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જે સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ બફર જોન જાહેર કરી શીલ કરવામા આવેલ છે જે કોરોના પોઝીટીવ રીપોર્ટ બાદ બે દિવસમાં જ એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં કેશોદ શહેરમાં કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે […]

Continue Reading

મહીસાગર: ખાનપુર તાલુકાના બામરોડા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાયું હોવાની આશંકા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જિલ્લા કલેકટર,ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાનપુર તાલુકાના વડગામનો કોરોના સંક્રમિત વ્યક્તિ આરોગ્ય વિભાગની સૂચનાઓને અવગણી બે દિવસ સુધી ફર્યો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ખાતે ૧૯મી મેના રોજ રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૭૬ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં રકતદાતાઓનો ઉત્સાહ […]

Continue Reading

અમદાવાદ: સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઈ અને તેમના પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આશા સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય પી.આઈ તેમજ ૨૮ વર્ષીય પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાણંદ પોલીસ બેડા તેમજ સાણંદ શહેર માં ફફડાટ મચી જવા પામ્યો હતો અને તંત્ર દોડતું થયું હતું આરોગ્ય વિભાગ દ્વારા બંને ને એસ વી પી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. […]

Continue Reading

કાલોલ: કોરોના વાયરસ ના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે કાલોલ નગરપાલિકા દ્વારા આેડ-ઈવન સિસ્ટમ માટે દુકાનોનું નંબરીંગ કરવામાં આવ્યું.

કોરોના સંક્રમણ લોકડાઉંનના ચોથા તબક્કામાં વેપાર રોજગાર માટે રાજ્ય સરકાર તરફ થી આપવામાં આવેલ વિશેષ છૂટછાટના પાલન અનુસંધાને બુધવાર રોજ કાલોલ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાં અંતર્ગત શોપિંગ કોમ્પલેક્સમાં દરેક વેપારીઓએ ઓડ-ઈવન પધ્ધતિથી દુકાનો ખુલ્લી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે તે સંદર્ભે કાલોલ નગર પાલિકાના મુખ્ય બજારમાં આવેલી રો-સિસ્ટમની દુકાનો પર નગરપાલિકા દ્વારા નંબરીંગ કરી […]

Continue Reading

કાલોલ શહેર ભાજપા દ્વારા પ્લેકાર્ડ સાથે મુખ્યમંત્રી એ જાહેર કરેલા ૫ સૂત્રોની સમજાવટ ઝુંબેશ હાથ ધરવામાં આવી

માનવ ભક્ષી કોરોના વાયરસના સંક્રમણ ને ફેલાતો અટકાવવાના પ્રયત્નોના ભાગરૂપે અને કોરોના સામે ની લડાઈમાં જાગૃતતા નો ફેલાવાના આશયે કાલોલ શહેર ભાજપા દ્વારા પ્લે કાર્ડ સાથે ની રેલી સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે કાઢવામાં આવી હતી. કાલોલ શહેર ભાજપ ના હોદ્દેદારો અને કાલોલ નગરપાલિકા પ્રમુખ સહીતના સભ્યો હાજર રહ્યા હતા રેલી નો મુખ્ય ઉદ્દેશ કાલોલ નગરજનો […]

Continue Reading

અમદાવાદ: સતત ૮ દિવસ થી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ત્રિવેણી સોલંકી ઘરે પરત ફરતા આજુબાજુના રહીશોએ તાળીઓ પાડી,ફુલહારથી સ્વાગત કરી તેનો ઉત્સાહ વધાર્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલમાં કોરોના ની મહામારીમાં કોરોના પોઝિટિવ વ્યક્તિને ને અડવાની વાતતો દૂર રહી પરંતુ સામાન્ય માણસ પણ એકબીજાને અડવાથી ડરે છે ,અને કોરોના થી પોતાની જાતને સાચવે છે ત્યારે મૂળ વતન પાટડી અને હાલમાં નરોડા ,અમદાવાદ ખાતે રહેતી ત્રિવેણી સોલંકી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે ,જેઓને આઠ દિવસથી કોવીડ ૧૯ માં કોરોના પોઝિટિવ […]

Continue Reading