અમરેલી જીલ્લા માટે રાહત ના સમાચાર, કોરોના સામે બે વ્યક્તિઓએ જીતી જંગ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર દેશ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. ત્યારે ગુજરાત માં પણ કોરોના નો કાળો કહેર છે. આ પરીસ્થીતી માં અમરેલી જિલ્લામાં પણ ૮ પોઝીટીવ કેસો આવી ગયા છે. આ દરમીયાન અમરેલી જીલ્લા માટે એક રાહત ના સમાચાર મળી રહ્યા છે કે, અગાઉ આવેલા ૨ પોઝિટિવ કેસો ને આજે સપુંર્ણ સારવાર આપી […]

Continue Reading

ચિંતાજનક: કાલોલ તાલુકાના એરાલ ગામમાં ૬૫ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું.

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેને પગલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉંન ૪.૦ અમલમાં છે ત્યારે લોકડાઉંન ૪.૦ માં સરકાર દ્વારા આંતર જિલ્લા પરિવહનની પરવાનગી આપવામાં આવી છે તેથી લોકો શહેરો તરફ થી ગામડાઓમાં આવી રહ્યા છે તેને કારણે ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે કાલોલ તાલુકાના એરાલ […]

Continue Reading

દાહોદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં કુલ ૨૨ વ્યક્તિઓએ કોરોનાને હરાવી સાજા નરવા થઇ ગયા, હાલ કુલ ૧૨ એક્ટિવ કેસ દાહોદમાં તા 27 વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા દસ દિવસથી ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ચાર દર્દીઓને કોરોનાના એક પણ લક્ષણ જોવા ના મળતા સરકારની નવી નીતિ મુજબ તેમને રજા […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં જાફરાબાદ નગરપાલિકા દ્વારા પોઝિટિવ કેસ આવેલ વિસ્તારમાં સૅનેટાઈઝેશન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં સેનેટરાઇઝ દર્દી તબીબ ના ઘરે તેમજ આસપાસના વિસ્તારોમાં સેનેટરાઇઝ કરવામાં આવ્યું જાફરાબાદ નગરપાલિક તેમજ ડોક્ટર શૈલેષ વાણીયા ના સંપર્ક માં ધણા દર્દીઓ આવ્યા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું. ટીંબી માં કન્ટેઇમેન્ટ એરિયા સીલ કરાયો ગામને બફર ઝોન જાહેર કરાયું ટીબી ગામ હવે સવાર ના આઠ થી બાર સુધી દવા, […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં કોરોનાના ૬ કેસ નોંધાયેલા હતા. અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી હવે કુલ ૭ કેસ નોંધાયા છે. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં અમરેલી જિલ્લામાં આવેલા ૪૪ વર્ષીય પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ વ્યક્તિને ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર ખાતે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયેલ નથી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસના કારણે પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના ૪૪ દર્દીઓ નોંધાયેલા છે. ૨૨ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયેલ નથી. […]

Continue Reading

હાલોલ: તરખંડા ખાતે કોરોના પોઝીટીવ કેસ મળતા તંત્ર દોડતું થયું

હાલોલ તાલુકાના તરખંડા ગામે કોરોના પોઝિટિવ કેસ મળી આવતા હાલોલ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી ગામડામાં કોરોના નો કેસ મળી આવતો જિલ્લા આરોગ્ય ખાતુ તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર હાલોલ તાલુકાના તરખંડા ગામે દોડી આવ્યું આવ્યું હતું. હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા કિરીટ સિંહ રંગીતસિંહ ચૌહાણ ઉમર ૩૫ ના ઓ મહારાષ્ટ્ર નોકરીએ […]

Continue Reading

કાલોલ: કોરોના સંક્રમણને ટાળવા જાહેર માર્ગ દર્શિકા અનુસાર કાલોલના બોમ્બે હેર કટીંગ સલૂનની અનુકરણીય પહેલ

સમગ્ર ભારતમાં ૩ તબ્બકા ના લોકડાઉંન બાદ ૪ તબ્બકામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમાં સરકાર એ આપેલી ગાઇડલાઇન મુજબ દુકાનો ખોલવા માટે ની સૂચનાઓ આપવામાં આવી છે. હેર સલૂન ચલાવનારા લોકો માટે પણ સરકાર દ્વારા સૂચનો આપાય છે ત્યારે પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા માં આવેલી બોમ્બે હેર કટીંગ સલૂન માં કોરોના […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓએ કોરોનાને કર્યો પરાસ્ત

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે થી આજે કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો હતો. તાલાળા તાલુકાના ૩ અને ઉના તાલુકાના ૧ દર્દીઓ સાજા થતા કોવીડ કેર સેન્ટર […]

Continue Reading

દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં બીનજરૂરી રીતે બહાર ના નીકળવાની જાહેર અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. છૂટછાટ કોરોનાએ લીધી નથી. એટલે હજુ પણ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગરીબ, મધ્યમવર્ગ અને […]

Continue Reading