ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દીઓએ કોરોના સામે જીતી જંગ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યવિભાગની સઘન કામગીરીથી ૪૫ માંથી ૪૨ દર્દી કોરોનામુક્ત થયા સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડી-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાને હરાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી […]

Continue Reading

નર્મદા: કોરોનાનો વધુ એક કેસ આવ્યો: L&T કંપની હેઠળ કામ કરતા શ્રમિકને કોરોના પોઝિટિવ

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જીલ્લા ના કેવડીયા ખાતે વાગડીયા પાસે કાર્યરત એલ એન્ડ ટી કંપની ના શ્રમિક ને કોવીડ-૧૯ નો પોઝીટીવ કેસ આવ્યો છે, તા.૩૦/૦૫/૨૦૨૦ ના રોજ સેમ્પલ લેવામા આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ શ્રમિક જેનુ નામ સરજુ શુરેશ વિશ્વકર્મા છે. તે તા.૨૭/૦૫/૨૦૨૦ ના રોજ સુરત થી કેવડીયા […]

Continue Reading

દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં આજે મંગળવાર ના રોજ રજા આપવામાં આવી હવે માત્ર બે એક્ટિવ કેસ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૩૪ પૈકી હવે માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે. દાહોદમાં અત્યાર સુધી કોરોના વાયરસના નોંધાયેલા તમામ કેસો એસ્મ્ટોમેટિક રહ્યા છે. એટલે કે, દર્દીને કોરોના વાયરસ લાગું પડ્યો હોય […]

Continue Reading

જૂનાગઢની મહિલાનું કોરોના વાઇરસના કારણે મોત, જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જૂનાગઢ ઝાંઝરડા રોડ સમીપ રહેતા રશ્મીબેન એચ. રાવલ નામની ૫૪ વર્ષીય મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થયુ હતું. મહિલાને હાઇપર થાઈરોઈડની બીમારી હતી. ભોગ બનનાર સ્વ.રશ્મિબેન એચ રાવલ (૫૪) જુનાગઢ PGVCL ના રૂરલ […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ ૧૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હાલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯૩૦ વ્યક્તિઓના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોમ ક્વોરોન્ટાઇન હેઠળ ૩૯૬૭ વ્યક્તિઓને રાખવામાં આવ્યા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની […]

Continue Reading

અમરેલી: બગસરામાં અગાવ પોઝિટિવ આવેલા ૧૧ વર્ષીય તરૂણનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ માંથી રાજા આપાઈ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના બગસરામાં આશરે પંદર દિવસ પહેલા ૧૧ વર્ષના બાળકનો પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારે હાલ આ 11 વર્ષીય તરૂણનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા હાલ આ બાળક નેગેટીવ આવેલ છે અને તે સ્વસ્થ થઇ જતા આજે ૧૫મા દિવસે તેઓને ફરી બગસરામાં લાવતા અશ્રુભીની આંખો થી સૌના હેતના આંસુ […]

Continue Reading

નર્મદા જિલ્લાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતેથી ૨ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી જતાં રજા અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણ બાદ રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં રાજપીપલા શહેરના દરબાર રોડ વિસ્તારનાં ૪૮ વર્ષિય દિપકભાઇ બી.રાવલ અને નાંદોદ તાલુકાના મયાસી ગામના ૧૦ વર્ષિય સાગર વસાવા કોરોના સામેનો જંગ જીતી જતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે […]

Continue Reading

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયેલ આરોપી કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ચિંતાનો માહોલ

સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પાછલા બે દિવસમાં સતત કોરોના સંક્રમિત બે કેસો બહાર આવતા વહિવટી તંત્ર અને સ્થાનીક રહીશો ની ચિંતામાં સતત વધારો થયેલો જોવા મળે છે. કાલોલ તાલુકાના એરાલ ગમે બુધવારના રોજ નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ અન્ય ગ્રામ્ય વિસ્તાર વેજલપુરમાં પણ એક […]

Continue Reading

પાટડી તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તા 29.5.20 પાટડી તાલુકામાં અખિયાનામાં એક કોરોના પોઝિટિવ આવ્યો હતો ,જેને બે દિવસ થયા છે ત્યાં આજે પાટડીના ઝેઝરા ગામે એક ગર્ભવતી મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, તાત્કાલિક મહિલાને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા, આ મહિલા ઝેઝરાના વતની છે અને તેઓના લગ્ન વડગામ થયેલા છે. તેઓની […]

Continue Reading

દાહોદમાં ચાર મહિલાઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં કોરોનાને પરાસ્ત કરનાર ચાર મહિલાઓને આજે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં દાહોદમાં કુલ આઠ દર્દીઓ કોરોનાની મહાવ્યાધિમાંથી મુક્ત થયા છે. આ સાથે દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હવે કુલ ૮ જ રહ્યા છે. ગત તારીખ ૧૮ના રોજ અમદાવાદથી દાહોદના જૂની કોર્ટ વિસ્તારમાં આવેલી ત્રણ મહિલાઓ નામે ૬૦ વર્ષના […]

Continue Reading