ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દીઓએ કોરોના સામે જીતી જંગ
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યવિભાગની સઘન કામગીરીથી ૪૫ માંથી ૪૨ દર્દી કોરોનામુક્ત થયા સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડી-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાને હરાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી […]
Continue Reading