દીવ : ઘોઘલાનાં યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કલેકટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવના ઘોઘલામાં એક યુવાનનો રીપોર્ટ આજરોજ કોરોના પોઝિટિવ આવતા દીવ કલેકટર સલોની રાય ઘોઘલા ઘટના સ્થળ પાણીની ટાંકી, સાંઈનગર પાસે પહોચ્યા અને આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો અને યુવાનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડેલ અને તેના પરીવારને આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યા આ યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી તો નથી પરંતુ તેના પિતાને ડાયાલીસીસ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી વચ્ચે તહેવારો બગડવાની ભિતી કેશોદ શહેરમાં આવેલા ગાંધીનગર સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષના યુવાન ને કોરોના પોઝિટિવ કેસ નાં લક્ષણો જોવા મળતાં લેવામાં આવેલ સેમ્પલ બાદ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશોદ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી ગાઈડ લાઈન મુજબ અમલવારી કરવામાં આવી છે. કેશોદ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા કુલ ૨ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે રહેતા ૨૫ વર્ષય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બાબરકોટ ગામમાં અરેરાટી મચીજવા પામી હતી. જાણવા મળેલ માહિતી મુજબ તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, જેવા લક્ષણો જોવા મળતા તેને સારવાર […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરીએ કોરોના સંક્રમણના ભય વચ્ચે પણ વૃદ્ધ પેન્શનની ખરાઇ માટે વૃધ્ધોને એકઠા કરાતા જોખમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા મામલતદાર કચેરીએ કોરોના સંક્રમણના ભય વચ્ચે પણ વૃદ્ધ પેન્શનની ખરાઇ માટે વૃધ્ધોને એકઠા કરાતા જોખમ પેન્શન લેનાર વૃદ્ધ હયાત છે કે નહીં તેની ખરાઇ કરવામામલતદાર કચેરી પર મોટી લાઈનોમાં સોસીયલ ડિસ્ટન્સ પણ ન જળવાતા કોરોના સંક્રમણનો ખતરો આખું વિશ્વ હાલ કોરોનાના હાઉ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે.સરકાર અલગ અલગ ગાઈડલાઈનો બનાવી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર: કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા : ૫ દર્દી રાજપીપળાના આવતા ફફડાટ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆત માં નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. આજે વધુ ૬ કેસ નર્મદા જિલ્લા માં કોરોના […]

Continue Reading

કોરોના અપડેટ અમરેલી: અમરેલી જિલ્લામાં વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ પોઝિટિવ કેસનો આંક ૧૯૭ પર પહોંચ્યો.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ૧. જાફરાવાદના બાબરકોટ ૨૫ વર્ષ પુરુષ. ૨. અમરેલીના પ્રમુખસ્વામી નગર ના ૫૫ વર્ષ મહિલા. ૩. અમરેલીના રીકડીયાના ૩૬ વર્ષ પુરુષ. ૪. ખાંભાના મોટાબારમણના ૬૨ વર્ષ પુરુષ. ૫. સાવરકુંડલાના નેસડી રોડના ૫૬ વર્ષ મહિલા. ૬. સાવરકુંડલાના સિમરણના ૭૦ વર્ષ વૃદ્ધ. ૭. લાઠીના હજીરાધારના ૩૩ વર્ષ પુરુષ. ૮. અમરેલીના લાઠી રોડના […]

Continue Reading

બનાસકાંઠા: સુઇગામ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થતાં લોકોમાં ફફડાટ..

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા છેલ્લા છ માસ થી કોરોનાએ સમગ્ર વિશ્વમાં પગપેસારો કર્યા બાદ દેશમાં સાવચેતીના ભાગરૂપે લોકડાઉન કરવામાં આવેલ,ગુજરાતમાં ભયંકર હદે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે,દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે,છતાં સરહદી સુઇગામ તાલુકામાં અત્યાર સુધી એક પણ કેસ જોવા મળ્યો ન હતો,પણ મંગળવારે જયશ્રીબેન અણદાભાઈ પરમાર ઉ.વ.24 નો રિપોર્ટ પોઝિટિવ આવતાં સુઇગામ […]

Continue Reading

પંચમહાલ: ગોધરા રેન્જ આઈ.જી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તથા ડી.વાઈ.એસ.પીએ સ્થાનીક પોલીસ સ્ટાફને સાથે રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી.

હાલ સમગ્ર ગુજરાત માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.સરકાર કોરોના ગ્રસ્ત વિસ્તાર માંથી સંક્રમણ આગળ ના ફેલાય તે માટે ઘણા પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો માંથી કોરોના પ્રસરે ના તે માટે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર:આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે બાબરાના ચમારડી ગામે રહેતા ૪૦ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે. ૧૧-૭-૨૦૨૦ ના રોજ સુરત થી બાબરાના ચમારડી ગામે આવેલ હોય તેને તાવ, શરદી, […]

Continue Reading

દાહોદમાં ત્રણ દિવસમાં કોરોનાના આઠ દર્દીઓને રજા અપાઈ..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં આજે વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સાજા થઇ જતા કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે રવિવારે ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતેથી ૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં આઠ દર્દીઓને રજા આપવામાં આવી છે. દાહોદના સાબીર ભાભોર દસ દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. તેમને પ્રથમ સીવીલ […]

Continue Reading