વડોદરા: ડભોઇ નગરમાં કોરોનાનો ફેલાવો યથાવત: પોસ્ટ ઓફિસમાં સંક્રમિત કર્મચારી મળી આવતા પોસ્ટની કામગીરી બંધ કરાઈ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાં કોરોના પોઝિટિવ કેસ આવવાનો સીલસીલો યથાવત છે .સાથે જનતા કરફ્યુનો બે દિવસથી અમલ ચાલુ છે તેમ છતાં ડભોઇ નગરમાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધતી જાય છે તારીખ ૨૬ જુલાઈ ના રોજ સાત કેસ પોઝિટિવ આવ્યા હતા અને આજે વહેલી સવારે ડભોઇ નગરમાં ચોકસીઓડ પાસે આવેલ પોસ્ટ ઓફિસની […]

Continue Reading

ચિંતાજનક: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં એક જ દિવસે ૨૧ પોઝિટિવ કેસ આવ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના અલીપુરા વિસ્તાર કોરોના હોટસ્પોટ બન્યો હોય તેમ એક જ દિવસે ૨૧ કેસ નોંધાતા છોટાઉદેપુર જિલ્લામાં આ સૌથી મોટો આંકડો જાહેર થયો છે શનિવારે બોડેલીમાં ૫૨ કોરોના ટેસ્ટ થયા હતા ત્યારે રવિવારે રિપોર્ટ જાહેર થતાં જિલ્લા માં ૨૨ પૈકી બોડેલીમાં જ ૨૧ કોરોના કેસ આવ્યા છે જેમાં અલીપુરાની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા બાબતે ગંભીર લાપરવાહી ની બુમ:આરોગ્ય મંત્રી ધ્યાન આપે તેવી માંગ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા છેલ્લા કેટલાક દિવસોથી નર્મદામાં એમાં ખાસ કરીને રાજપીપલામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધી રહ્યા હોય, પરંતુ કોરોના દર્દીઓ માટે પૂરતી સારવાર પણ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ માં નથી મળી રહી. ત્યારે હોસ્પિટલની હાલત દયનીય સ્થિતિ માં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ગંભીર દર્દી […]

Continue Reading

દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વીભાગમાં દોળધામ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા સમગ્ર રાજ્યમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે આ જિલ્લા માટે ચિંતાનો વિષય છે ત્યારે આરોગ્ય વીભાગ તથા સરકારી તંત્ર દોળતુ થયુ છે તેવામા દેવભૂમી દ્વારકામાં નવા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ટાટા કેમિકલ કર્મચારીઓ કોરોના ની […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગતરોજ જિલ્લામા ૩૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૬ દર્દી થયા કોરોનામુક્ત થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧,૨૦૪ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ…

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૨૬ દર્દી પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૨૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૩ દર્દી રાજપીપળા,૨ કરજણ કોલોની તેમજ ૩ તિલકવાળા,૧ વાઘોડિયા,૧ નાવરા, […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેર નો કાછીયાવાડ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર હોવા છતાં છટકબારી ખુલ્લી જોવા મળતા કડક અમલવારીની પોલ ખુલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કાછીયાવાડ વિસ્તાર ના પ્રવેશ દ્વાર એવા માછીવાડ ગેટ ઉપર થી પોલીસ બેરીકેડીંગ છતાં વાહન ચાલકો ની અવર-જવર રહેતાં તંત્ર ની કડક અમલ ની પોલ ઉઘાડી પડી રાજપીપળા : નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ને કોરોના વાયરસ સતત વધી રહ્યો છે તાજેતર માજ એક સાથે ૪૦ કેસ નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ના સૌથી […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં કોરોનનો પ્રથમ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર ગામમાં ગુરુવારે ૧૨ સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી મલેકપુર ગામમાં કોરોના નો પ્રથમ કેસ નોંધાતા જ મલેકપુર વાસીઓ માં ફફડાટ ફેલાયો છે મલેકપુર પંચાયત ફળિયામાં એક કેશ પોઝિટિવ આવ્યો. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે મલેકપુર ચોકડી પર જાણે મેળા જેવી ભીડ જોવા મળતી હોય છે લોકો […]

Continue Reading

નર્મદા જિલ્લાના ભાદરવા,પાંચપીપરી અને ઉમરાણ ગામના નિયત ઘરો-વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા અને બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે.અત્રેના જિલ્લામા તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ તથા સાગબારા તાલુકાના પાંચપીપરી અને ઉમરાણ ગામમાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારને આડેધડ સીલ કરાયા હોવાની બુમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અમુક વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવા છતાં ખુલ્લા જ્યારે અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં સીલ કરતા સ્થાનિકોમાં રોષ રાજપીપળા શહેરમાં હાલ કોરોનાના કેસો વધી ગયા છે ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે પરંતુ અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં તેવા વિસ્તાર સીલ કર્યા […]

Continue Reading