કાલોલ ક્ષત્રિય રાજપૂત સમાજનું ગૌરવ વધરતા દેવલબા જયદીપસિંહ રાઠોડ
કાલોલ તાલુકા મથકે ગુંજતું ગામ એટલે હનુમાન મંદિર થી જાણીતું સણસોલી જયાં નાં દેવલબા જયદીપસિંહ રાઠોડે M. FTec ની પદવી હાંસલ કરી આણંદ કૃષિ યુનિવર્સીટીના પદવી સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ અને પ્રશસ્તિપત્ર સાથે સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ નિમિતે કાલોલનાં એક સમયના અંતરિયાળ ગામમાંથી દેવલબાના પિતા […]
Continue Reading