પંચમહાલના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારોમાં કલમ 144 જાહેર.
28 માર્ચથી 12 એપ્રિલ સુધી થનાર બોર્ડ પરીક્ષા માટે જાહેરનામુ. રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તા. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન એસ.એસ. સી. અને એચ. એસ. સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 9થી સાંજનાં 7 દરમિયાન આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય […]
Continue Reading