પંચમહાલના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારોમાં કલમ 144 જાહેર.

28 માર્ચથી 12 એપ્રિલ સુધી થનાર બોર્ડ પરીક્ષા માટે જાહેરનામુ. રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તા. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન એસ.એસ. સી. અને એચ. એસ. સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 9થી સાંજનાં 7 દરમિયાન આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય […]

Continue Reading

હોટેલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપો સહિતના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા ફરજિયાત.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામુ અસામાજિક અને ગુનાકીય પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વો દ્વારા રોકાણ માટે હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતના જાહેર સ્થળોના ઉપયોગ પર નિયંત્રણ લેવા તેમજ સઘન દેખરેખ રાખવા પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી. ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર […]

Continue Reading

પંચમહાલ જિલ્લા ખાન ખનિજ વિભાગ ના અધિકારીઓ ની રહેમ નજર હેઠળ ચાલતું ગેરકાયદેસર રેતી માટી નું ખનન કૌભાંડ.

કાલોલ તાલુકાના ની ગોમાં નદી સુરેલી થી માંડી સમગ્ર કાલોલ તાલુકા માં બેફામ ચાલતું રેતી માટી નું ખનન દેલોલ પંથક માં આવેલ ગોમા નદી માં થી લોકો ની જીવા દોરી સમાન ગોમા નદી ને આ મફીઓ એ રીતે લૂંટી છે કે આવે પાણી ના સ્તર પણ રહ્યા નથી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ જે […]

Continue Reading

મસાલાના ભાવમાં વધારો થતાં રસોઇનો સ્વાદ ખોવાયો.

કોરોના બાદ હાલ રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે. જેને લઇને પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ, ગેસ સહિતની આવશ્યક ચિજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. એવામાં હવે રસોડાના રાજા તરીકે ઓળખતા મસાલાઓમા હિંગ, મરચા, હળદર, ધાણા સહિતના ભાવમાં 25 થી 30 […]

Continue Reading

ચરોતર ગેસ સહકારી મંડળીએ PNG ગેસમાં એક યુનિટે રૂ. 4નો વધારો ઝીંક્યો.

ચરોતર ગેસ સહકારી મંડળી વિઠ્ઠલ ઉદ્યોગર દ્વારા જિલ્લાના 50 ગામો ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસ પુરો પાડવામાં આવે છે. હાલમાં 38 હજાર વધુ ઘરેલુ ગેસ કનેકશન ધારકો ધરાવે છે.છેલ્લા છ માસથી પેટ્રોંલ,ડીઝલ સહિત ગેસ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.ત્યારે આણંદ જિલ્લાના પીએનજી ગેસ ધારકોને માથે પીએનજી ગેસના 1 યુનિટમાં રૂપિયા 4 […]

Continue Reading

આણંદમાં SIની પરીક્ષામાં અર્જુનના ધનુષનું નામ ‘ગાંડીવ’ના બદલે ‘શારંગ’, સાંજના જમણને ‘વાળુ’ના બદલે ‘બુફે’ સાચું દર્શાવાયું.

ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 24 માર્ચે લેવાયેલી સ્કૂલ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં વ્યાપક છબરડાં અને અનેક પ્રશ્નોના જવાબ ખોટાં હોવાનું બહાર આવતાં ફરી એકવાર પરીક્ષામાં રાજ્યવ્યાપી કૌભાંડ થયું હોવાની શંકા છે. આ મામલે પરીક્ષા આપવા ગયેલા અનેક શિક્ષકોમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ગુણોત્સવ, પરીક્ષાઓ તથા સ્કૂલ વિઝિટ દરમિયાન ઈન્સ્પેક્શન કરવાની કામગીરી સ્કૂલ […]

Continue Reading

કવાંટ તાલુકા ગૃપ પ્રાથમિક શાળા નં-૨ માં ” એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ કવાંટ તાલુકા ગૃપ પ્રાથમિક શાળા નં-૨ માં આજરોજ સરકારી શાળાના ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ માટે ” એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજાયો જે કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજવામાં આવી રહ્યો છે જેનો ઉમદા હેતુ બાળકો માં દેશના જુદા જુદા રાજ્યો ની સાંસ્કૃતિક, સાહિત્યક, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો […]

Continue Reading

ચરોતરના ખેડૂતો સંકટમાં, વીજળીના અભાવે ડાંગર સહિતની રોપણી અટકી.

ચરોતરમાં ઉનાળુ ખેતી અંતર્ગત હાલમાં સૌથી વધુ પાણીની અને વીજળીની જરૂરીયાત છે ત્યારે જ સરકાર દ્વારા નિયમિતપણે પાણી ન આપવામાં આવતા તેમજ 14 કલાકને બદલે માત્ર છ કલાક અને તે પણ કસમયે વીજળી આપવામાં આવતા લાખો હેક્ટરમાં વાવણીનું કાર્ય અટક્યું છે. જેને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આણંદ-ખેડા જિલ્લામાં ઉનાળુ ખેતી […]

Continue Reading

આણંદની BJVM કોમર્સ કોલેજમાં બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો, 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાયું.

વિદ્યાનગર ખાતે આવેલી બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં જિલ્લાની 28 સરકારી અને અનુદાનિત કોલેજોના 2758 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ફેરમાં 1700 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયાં હતાં. જેમાંથી 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સરકારી અને અનુદાનિત […]

Continue Reading

મહુડો આદિવાસી સમાજ માટે દેવવૃક્ષ છે.છેછોટાઉદેપુર જિલ્લામાં અંદાજે ૧૦ હજારથી વધુ મહુડાના વૃક્ષો જોવા મળે છે.

આદિવાસીઓ મહુડાને દેવવૃક્ષ ગણે છે અને તેને કાપતાં પણ નથી. મહુડાના ફૂલોનો છોટાઉદેપુર જિલ્લામાં વાર્ષિક વેપાર આશરે ચાર કરોડનો છે. આદિવાસી કુટુંબોને વિવિધ રીતે આર્થિક આધાર આપતા મહુડા વૃક્ષોનું ખૂબ જ જતન કરે છે. એક અંદાજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ૧૦ હજારથી વધુ વૃક્ષો હોવાનો અંદાજ છે. મહુડાના વૃક્ષો પરથી પાનખરમાં પાન ખરી જાય તે […]

Continue Reading