માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજનનુ આયોજન કરાયુ હતું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ અસત્ય પર સત્યની જીત તેમજ અધર્મ પર ધર્મની જીત ના પ્રતિક રુપે ઉજવવામાં આવતા દશેરા મહાપર્વના દિવસે શસ્ત્ર પુજાનુ વિશેષ મહત્વ છે. ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ દશેરા મહાપર્વ નિમિતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા શ્રીભવાની માતાજી ના મંદિરના સાંનિધ્યમાં જાહેર શસ્ત્ર પુજનનુ આયોજન કરવામા આવ્યુ હતું.વિશ્વ […]

Continue Reading

માંગરોળ ભાવની મંદિર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કરાયું શસ્ત્ર પુજન

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર ખાતે તાલુકા ભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા શસ્ત્ર પૂજા શાસ્ત્રક વિધિ દ્વારા ક્ષત્રિય સમાજને સોભાવતી તરવાલ સહિતના હથિયાર ની વિધિવત પૂજન કરી રેલી સ્વરૂપે માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર થી ઢોલ બેન્ડ ના તાલ સાથે વાજતે ગાજતે લીમડા ચોક ખાતે આવતા વિશ્વ હિન્દુ પરિસદ […]

Continue Reading

હિંમતનગર તાલુકાના લિખિ ગામે સરસ્વતી ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુ.કૌશલ્યા કુંવરબા(પ્રદેશ ઉપાધ્યક્ષ) અને અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા..લિખિ ગામના સરપંચને ગ્રામજનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધોરણ1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને ગામના અન્ય ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓનું શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યું હતું..આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરસ્વતી ગ્રુપે ખૂબ જ […]

Continue Reading

માંગરોળ હવામાં ફાયરીંગ કેસમાં માંગરોળના બેની અટકાયત એકને સુરેન્દ્રનગર થી ઝડપી પાડ્યો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ થોડા દિવસ પહેલા રાત્રીના સમયે માંગરોળ હવામાં ફાયરિંગ કરી દેહસ્ત ફેલાવવા અને શાંતિ દોહળવા નો હીન પ્રયાસ કરનાર ચાર સામે ફરિયાદ માંગરોળ પોલીસમાં દાખલ થઇ હતી. જેમના બે ઇસમોને એક મોટર સાયકલ સાથે માંગરોળ પોલિસે ગણતરીના દિવસો માંજ સુરેન્દ્રનગર એલ.સી.બી.ની મદદથી 1.રિજવાન ઉર્ફે હસ્લો યુસુફ જેઠવાને સુરેન્દ્રનગર ખાતે થી ઝડપી […]

Continue Reading

નર્મદા LCB ની મોટી સફળતા, અમલેથા પાસે થયેલી લૂંટ ના આરોપીઓ ને ગણત્રીના કલાકોમાં ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો..

બ્યુરો ચીફ અંકુર ઋષિ રાજપીપળા આમલેથાના સણદરા ગામે મહિલા પાસેથી રૂ. ૧.૫૨ લાખ ની લૂંટ થઈ હતી. જે રકમ સહિત મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પડયા.આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૧ના બપોરે સણદરા ગામથી આમલેથા જવાના રસ્તા ઉપર ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમા કામ કરતા ફરીયાદી બહેનની એક્ટીવાને કોઇ અજાણ્યા ઇસમોએ આંતરી રોકડા રૂપિયા ૧,૫૪,૮૪૮ /- […]

Continue Reading

પંચમહાલમાં શહેરા મામલતદાર દ્વારા પાદરડી, માતરીયા વ્યાસ સહિતના અનેક ગામોની ઓચિંતી મુલાકાતમાં અનેક સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ જોવાતા ૧૧ જેટલી દુકાનો સસ્પેન્ડ કરી.

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં 95 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અમુક સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો ઓછો આપતા હોવાની માહિતી તેઓને ખાનગી રાહે રેશનકાર્ડ ધારકો પાસેથી મળી હતી. જેને લઇને માતરીયા વ્યાસ, પાદરડી, ખરેડીયા સહિત અન્ય ગામોમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ઓચિંતી મુલાકાત […]

Continue Reading

બુધવારે દુર્ગા પૂજા સમારંભ દરમિયાન પંડાલોમાં થયેલી તોડફોડ અને હિંદુ મંદિરો પર થયેલા હુમલાની વડાપ્રધાન શેખ હસીનાએ આકરી નિંદા કરી..

બાંગ્લાદેશના ચાંદીપુર હાજીગંજ ઉપજિલ્લામાં બુધવારે દુર્ગા પૂજા સમારંભ દરમિયાન ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં 3 લોકોના મોત થયા હતા. અને આશરે 60 લોકો ઘાયલ થયા હતા. જાણવા મળ્યા મુજબ એક ફેસબુક પોસ્ટમાં કુરાનના કથિત અપમાનના કારણે હિંસા ભડકી ઉઠી હતી. અને ત્યાર બાદ અનેક દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ થઈ હતી.શેખ હસીનાએ ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, જે […]

Continue Reading

હિન્દુ યુવા સંગઠન દ્વારા વિજયાદશમીના પાવન તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વિજ્યા દશમી ના પર્વ ને લઈને સમગ્ર અગ્યાયે ઉજવણી કરવામાં આવવી રહી છે.ત્યારે હિંમતનગર તાલુકામાં આવેલી મહાવીરનગર ઇન્દ્રનગર સોસાયટીમાં યુવા સંગઠન દ્વારા વિજય દશમી ના પાવન તહેવારે શસ્ત્ર પૂજન નું આયોજન કરાયું . જેમાં સંગઠનના આગેવાનો પ્રફુલભાઈ સોની , સરવિનભાઈ પટેલ , સુનિલભાઈ શાહ , ગૌતમભાઈ જરેવાલ , નિર્મલભાઇ, ઓમભાઇ મલેશિયા, પ્રિન્સભાઇ […]

Continue Reading

કેશોદમાં વિજયાદશમી નિમીતે શકિત ઉપાસના શસ્ત્ર પૂજન ઉત્સવ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના ખોડીયાર મંદિરે કેશોદ તાલુકા રાજપૂત સમાજ કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ કેશોદ તાલુકા રાજપૂત કરણી સેનાના સંયુક્ત ઉપક્રમે રાજપૂત યુવા સંઘ દ્વારા ગીરાસદારોની વૈદિક પરંપરા મુજબનો શસ્ત્ર પૂજન ઉત્સવ યોજાયોકેશોદમાં વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે દર વર્ષે ક્ષત્રિયોની વૈદિક પરંપરા મુજબ શકિત ઉપાસના શાસ્ત્ર શસ્ત્ર પૂજન ઉત્સવની ઉજવણી કરવામાં આવે […]

Continue Reading

પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં દશેરાના પર્વની જીલ્લાવાસીઓએ ઉજવણી કરી ..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ ના શહેરા સહીત સમગ્ર જિલ્લામાં દશેરા પર્વને લઈને ભારે ખુશી જોવા મળી.. જ્યારે દશેરાના દિવસે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા માટે શુભ હોય છે.ત્યારે જિલ્લામાં આવેલા ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનોના શો રૂમમાં ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા હતા.ભલે નવા વાહનોના ભાવમા વધારો થયો હોવા છતાં લોકોએ પોતાના શોખ […]

Continue Reading