UPના શાહજહાપુરમાં જિલ્લાની કોર્ટના રેકોર્ડ રુમમાં વકીલની ગોળી મારી હત્યા..

જે સમયે આ ઘટના બની તે સમયે ઓફિસમાં કોઈ પણ હાજર નહોતું, તેથી ઘણા સમય સુધી કોઈને આ બાબતની જાણ નહોતી થઈ. બાદમાં એક ક્લાર્ક ત્યાં પહોંચ્યો, તો ભૂપેન્દ્ર સિંહ જમીન પર સૂતેલા જોવા મળ્યા અને તેમના માથાના ભાગે લોહી નીકળતું હતું. સૂચના મળતા જ એસપી એસ આનંદ, ડીએમ ઈન્દ્ર વિક્રમ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ […]

Continue Reading

ખેડૂતોનું રેલ રોકો આંદોલનમાં અમૃતસરમાં રેલવે ટ્રેક પર બેઠા ખેડૂતો..

દિલ્હીથી રોહતક, પાનીપત, સોનીપત, કુરુક્ષેત્ર, કૈથલ, બહાદુરગઢ, અંબાલા, જલંધર, લુધિયાણા, ચંડીગઢ, અમૃતસર, જમ્મુ, મેરઠ, ગાઝિયાબાદ, શામલી, સહારનપુર, મુરાદાબાદ અને કેટલાક અન્ય સેક્શન સામેલ છે. આ પહેલા પણ ઘણી વખત ખેડૂતો આ માર્ગો પર જુદી જુદી જગ્યાએ રેલવે ટ્રેક જામ કરી ચૂક્યા છે.સંયુક્ત કિસાન મોરચાએ માહિતી આપી હતી કે લખીમપુર ખેરી ખેડૂત હત્યાકાંડના શહીદોની અસ્થિ સાથે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ASI માંથી PSI ની બઢતી પામનાર PSI ઓને જિલ્લા પોલીસ વડાએ માર્ગદર્શન આપ્યું

બ્યુરો ચીફ:અંકુર ઋષિ રાજપીપળા રાજપીપળા સ્થિત નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ અધિક્ષક હિમકર સિંહએ એ.એસ. આઈ માંથી પો.સ.ઇ તરીકે બઢતી પામનાર 05 પો.સ.ઇને પુષ્પગુચ્છ આપી આશિર્વચનો સાથે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એ.એસ. આઈ માંથી એડહોક પો.સ.ઇ તરીકે બઢતી પામનાર પો.સ.ઇ.ને બઢતી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોલીસ […]

Continue Reading

હ્દય ધબકતુ બંધ થતા હ્દય ફરી ધબકતુ કરી ૧૦૮ ગિર સોમનાથ ની પ્રશંસનીય કામગીરી બજાવી..

રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ . ગિર ગઢડા ૧૦૮ ના કર્મચારીએ ૧ બાળક ને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી જીવ બચાવી ઉતમ કામગીરી કરીગિર સોમનાથ જિલ્લા ના ગિર ગઢડા તાલુકાના સણોસરી ગામના એક સગર્ભા મહિલા કિંજલબેન અજયભાઈ ની પ્રસુતિ ગિર ગઢડા સરકારી દવાખાને થયેલી પરંતુ તે બાળક ને શ્વાસ લેવામા તકલીફ થતા ગિર ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સ ને […]

Continue Reading

હિંમતનગર માં ઈદ-એ-મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા..જેમાં ગામ્ય પોલીસ સ્ટેશનના PSI શ્રીમતી.પી ડી ચૌધરી તેમજ સ્ટાફ તેમજ આજુબાજુના વિસ્તારના મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા..જેમાં આવનારા દિવસોમાં ઈદ-એ-મિલાદ તહેવાર હોવાથી સૌ નાગરીકો સરકારની ગાઈડલાઈન મુજબ અમલ કરશો તેમ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી.

Continue Reading

રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા રેલ રોકવા જતા જીલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોની રેલ્વે પોલીસ દ્વારા ઘરપકડ કરાઈ.

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક સરકાર આંદોલનને કચડીના શક્તા ખેડૂતોને કચડી નાખ્યા છે.જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે.ત્યાર થી દેશમાં ખેડૂતો આક્રમક બની દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે.પરંતુ સરકાર ખેડૂતોનું આંદોલનને કચડી ન શકી એટલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર […]

Continue Reading

માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી..

પૂર્વ PM મનમોહન સિંહની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા. માંડવિયાએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે ન્યૂઝ ચેનલો પર કેટલાક વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા, જેમાં મનમોહન સિંહ બેડ પર સૂતેલા દેખાય છે. અને તેમનાં પત્ની ગુરશરણ કૌર […]

Continue Reading

દેશભરમાં ચકચાર જગાવનારા ધર્માંતરણના કેસમાં યુપી એટીએસને આ મામલાના તાર ઈન્ટરનેશનલ રેકેટ સાથે જોડાયેલા હોવાના પૂરાવા…

પોલીસનુ કહેવુ છે કે, વડોદરા સ્થિત સલાહુદ્દીનની સંસ્થા અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઈન્ડિયન ઓરિજિનને પાંચ વર્ષમાં 28 કરોડ રૂપિયા મળ્યા હતા. જે તેણે ઉમર ગૌતમને આપ્યા હતા. ઉમર ગૌતમની પોતાની સંસ્થા ઈસ્લામિક દાવા સેન્ટરને 30 કરોડ રૂપિયાથી વધારે રકમ વિદેશથી મળી હતી. જ્યારે 22 કરોડ રૂપિયા કલીમની સંસ્થા અલ હસન એજ્યુકેશન સોસાયટીને મોકલવામાં આવ્યા […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસનું હાઈકમાન્ડમાં પણ વર્ચસ્વ ઘટ્યું,

ગુજરાતમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ નેતા વિનાની કોંગ્રેસ થઈ ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ માની રહ્યા છે. અહેમદ પટેલના નિધન બાદ હાઈકમાન્ડમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારૂ હવે કોઈ રહ્યું નથી.કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિત જિલ્લાઓ અને તાલુકાઓમાં સંગઠનના ઠેકાણાં નથી. ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે. આ નેતાઓને […]

Continue Reading

અમદાવાદના કોફીબારમાં 500થી વધુ લોકો ગરબા રમતા મળી આવ્યા,પોલીસ જાહેર નામા ભંગ બદલ પોલીસે ત્રણ આયોજકો સામે ગુનો નોંધ્યો.

સરકારની ગાઈડલાઈન મુજબ શેરી કે સોસાયટીમાં ગરબાની જ પરમિશન અને 400 લોકોની જ મર્યાદા હોવા છતાં એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલથી શીલજ સર્કલ વચ્ચે આવેલા ગ્રેસ કોફી કો. કોફીબારના માલિકોએ ગરબાનું આયોજન કર્યું હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી. જેથી સોલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.જે રાણા અને ટીમ ફોફીબાર પર પહોંચી ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં […]

Continue Reading