લુણાવાડા નગરપાલિકામાં ખાડો ખોદી 46 લાખ ચૂકવી દેવાના મામલામાં તત્કાલીન પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીની પ્રાદેશિક કમિશ્નર સમક્ષ ગતરોજ સુનાવણી થઇ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર હોદ્દાના દુરુપયોગ કર્યા બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ કાર્યવાહી અંગે સુનાવણી  લુણાવાડા નગરપાલિકામાં જયેન્દ્રસિંહ વાય. સોલંકી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉનહૉલ બાંધકામમાં વધારાના ચૂકવેલ નાણાંની તપાસમાં કારણદર્શક નોટિસની કાર્યવાહી બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૭૦ હેઠળ કાર્યવાહી અંગે ગાંધીનગર મ્યુનિસિપાલિટી […]

Continue Reading

રાજપીપળા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓની ૧૬ SC કન્યાઓને અનાજ કીટનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સરકાર દ્વારા સરકારી શાળાઓ માં ST કન્યાઓને અનાજમાં ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ SC કન્યાઓ પણ જરૂરિયાતમંદ હોવા છતાં તેમને આ લાભ મળતો ન હોય એ બાબત રાજપીપળાની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ધ્યાન પર આવતા “અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન” દ્વારા આ જરૂરી કાર્યની આજથી શુભ શરૂઆત કરાઈ છે. જેમાં પ્રાયોગિક ધોરણે હાલ […]

Continue Reading

અંબાજી મંદિર દ્વારા નવરાત્રી દરમિયાન યાત્રીકો માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને ગુજરાતમા નવરાત્રીના પાવન પર્વનુ એક અનેરું મહત્વ છે. જ્યારે ગુજરાતના શક્તિપિઠ અંબાજી મંદિરમા ગઈ કાલે જે યાત્રીકોને દર્શનમા અસુવિધા પડી તેને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર ના વહીવટદારએ યાત્રીકો ને સંપૂર્ણ રીતે સુવિધા મળે તે માટે નિર્ણય લીધા જેમાં યાત્રીકો મોટી સંખ્યામાં […]

Continue Reading

ગોધરા: કોરોના સામે જાગૃતિ માટે ગોધરા એસ.ટી ડેપો દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ પત્રિકાનું વિતરણ કરાયું

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા કોરોના વેક્સિનના ઇંતેજાર શિવાય તેની સામે લડવા માટે ખાસ અને ફરજિયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ સામાન્ય પ્રજાના હિતમાં છે. ખાસ કરીને જ્યાં લોકોનો ધસારો વધારે રહેતો હોય અને ભીડ જામતી હોય એવી જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અને કોરોના ગાઇડલાઇનનું પૂરેપૂરું પાલન લોકો કરે તે અત્યંત જરૂરી છે. […]

Continue Reading

દાંતીવાડા તાલુકામાં દિવ્યાંગો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર દાંતીવાડા તાલુકામાં મોટી ભાખર પાસે ૧૨ વર્ષીય મુક બધિર બાળા પર રેપ કરી ગળું કાપી દૂર ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દિવ્યાંગ સમાજની લાગણી દુભાઈ છે.આ બાબતે આરોપીઓને કડક સજા થાય તે હેતુથી બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભગાજી […]

Continue Reading

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ ડાંગરના પાકને વ્યાપક નુકશાન.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લામાં વિતેલી બે રાત્રી દરમ્યાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. શુક્રવાર અને શનિવારની રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક બગડી જવાની આરે આવી ગયો છે. કેટલાક ખેતરોમાં તો ઉભો પાક સૂઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે સરકાર નુકસાનીનો સર્વે કરાવીને મદદરૂપ બને તેવી માંગ […]

Continue Reading

ડભોઇ એસ.ટી ડેપો પાસેના સુલભ શૌચાલયમાં પારાવાર ગંદકી, સુવિધાઓનો અભાવ, દેશી દારૂની પોટલીઓની રેલમછેલ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના મુખ્ય માર્ગ ઉપર આવેલ એસટી ડેપો પાસેના સુલભ શૌચાલયમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે, સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ શૌચાલયમાં પ્રાથમિક સુવિધાઓ જેવીકે યુરીનલટબ, પાણીની લાઈન , વોશબેઝિન, રંગરોગાન જેવી પાયાની જરૂરિયાતો નો સદંતર અભાવ જોવા મળે છે. સદર શૌચાલયમાં ઠેરઠેર લાદીઓ ઉખડી ગયેલી હાલતમાં છે. […]

Continue Reading

રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે યોગમય ગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. ગુજરાતના તમામ જિલ્લાના છેવાડના દરેક માનવી સુધી વધુ યોગનું જ્ઞાન પહોંચાડવાનું કાર્ય ગુજરાત યોગ બોર્ડે અભિયાનની માફક ઉપાડ્યું છે. સમગ્ર રાષ્ટ્રને યોગમય બનાવવા યોગકોચો-ટ્રેનર્સેએ […]

Continue Reading

ખાનપુરમાં એક જ કોમના બે જુથો વચ્ચે અથડામણ,ભારે પથ્થરમારો

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા આણંદ તાલુકાના ખાનપુર ગામમાં ગત રાત્રીના સુમારે નવરાત્રી પર્વને લઈને મંદિરમાં દિવો કરવા જતા મંદિર પાસે મુકેલા લાકડા હટાવવા બાબતે બે જુથો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને બંને જુથો હાથમાં લાકડીઓ લઈ સામસામે આવી ગયા હતા. અને એકબીજા પર ભારે પથ્થરમારો કરતા બંને જુથના ચાર થી વધુ લોકો ઘાયલ […]

Continue Reading

નડિયાદ મૈત્રી સંસ્થાના વુમન એમ્પાવરમેન્ટ કાર્યક્રમમાં મહિલાઓએ 9 હાજર માસ્ક બનાવ્યા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા દિવ્યાંગો માટે કામ કરતી નડિયાદ મૈત્રી સંસ્થા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલી કામગીરી ને જોતા વડોદરા તાલુકાના પાદરાની ફિનોલેક્સ કંપની અને મુકુંદ માધવ ફાઉન્ડેશન દ્વારા મિત્રી સંસ્થાને ૯ હજાર માસ્ક બનાવવાની કામગીરી સોપાઇ હતી. ફાઉન્ડેશન દ્વારા “ગીવ વીથ ડિગ્રીટી’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તેઓ સમગ્ર રાજ્યમાંથી ૫ હજાર ઘરોમાં કોરોનાની […]

Continue Reading