સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા એલ સી બી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરદાર ભવન સર્કલ નડિયાદ પાસેથી રાત્રે નવ કલાકે શકમંદ જણાવી બે સ્વિફ્ટ ગાડીને અટકવીસરતા ભાવે સોનુ આપવાની લાલચ આપીને ઠગાઈ કરતા સુરતના ચાર શખ્ખોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઈ એમ. બી. પટેલ પીએસઆઈ […]

Continue Reading

ઠાસરાના પાંડવણીયામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને ઝેરી દવા પીવડાવી દેતા ચકચાર.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ઠાસરા તાલુકાના પાંડવણીયા માં રહેતી એક પરિણીત યુવતીને પોતાની કરવા ઇંટવાડના યુવકે બળજબરીપૂર્વક પ્રેમસંબંધ રાખવા અવારનવાર દબાણ કર્યું હતું. જો કે યુવતી પરિણીત હોય અને પોતાનો સંસાર ના બગડે તે માટે તે ઓ યુવકને દાદ આપતી ન હતી જેથી ઉશકેરાયેલા યુવકે યુવતિને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી દેતો યુવતિની હાલત ગંભીર બની હતી. […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાદળ છાયા વાતરણના કારણે ડાંગર અને મકાઇ જેવા પાકોમાં મોટાપાયે નુકસાન.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ ના કારણે ડાંગર તેમજ વાદળછાયા વાતરણના કારણે શિયાળુ મકાઇના પાકોમા જીવાત પડતા જગતનો તાત થયો ચિંતાતુર. મહીસાગર જિલ્લામા કમોસમી માવઠા થવાના કારણે ખેડુતોનો તૈયાર થયેલો ડાંગરનો પાકમાં બહુ મોટા પાયે નુકસાન થયું હતું. જયારે બીજી બાજુ સતત વાદળછાયા વાતરણના કારણે તેમજ શિયાળુ મકાઇના પાકમાં ઈયળ તેમજ જીવ જીવાત […]

Continue Reading

કપડવંજમાં સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે મારામારી, 3 ઘાયલ

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા કપડવંજની એક સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે ગાડી પાર્ક કરવા મુદ્દે તકરાર થઇ હતી જે ઉગ્ર બનતા બંને પરિવારો આમને સામને આવી છુટ્ટા હાથની મારામારી કરવા લાગ્યાં હતાં. જેમાં બંને પરિવાર ના મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ પાંચ વ્યક્તિઓ સામે […]

Continue Reading

ડાકોર મંદિરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપી ૨૦ વર્ષ બાદ જોનપુરથી ઝડપાયો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયના મંદિરમાં નોકરી કરતો યુવક આજથી ૨૦ વર્ષ પુર્વે મંદિરમાંથી ૨૫ તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેની ડાકોર પોલીસે ૨૦ વર્ષ બાદ ઉત્તર પ્રદેશના જાેનપુર ખાતેથી ઝડપી પાડી તેનું આજે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અને કોરોના રીપોર્ટ આવ્યા બાદ તેની […]

Continue Reading

કપડવંજના નિરમાલી ગામે સરકારી પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષક દ્વારા કરવામાં આવેલ બળાત્કાર બાબતે આવેદનપત્ર અપાયું.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા કપડવંજ તાલુકાના નિરમાલી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગામના જ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારવાના લઈને આજે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ તેની ધરપકડ ન થતાં અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લંપટ શિક્ષકની ધરપકડ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું […]

Continue Reading

નર્મદા: કેવડીયામાં ૧૬,તિલકવાળામાં ૧૧ એસ.આર.પી. જવાન કોરોના પોઝિટિવ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં મંગળવારે નવા ૩૨ કોરોના કેસ સાથે જિલ્લા માં નો કોરોના પોઝિટિવ નો આંક ૧૧૬૭ એ પહોંચ્યો. નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કેવડિયા ખાતે બંદોબસ્ત માં આવેલ એસ.આર.પી ટુકડીઓ માં કોરોના સંક્રમણ મળી રહ્યું છે જિલ્લામાં આજરોજ નવા ૩૨ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી […]

Continue Reading

ગળતેશ્વરના સોનૈયા ગામની જર્જરિત શાળાથી બાળકોના માથે ભમતું મોત.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામની પ્રાથમિક શાળા જર્જરીત બની છે. શાળાના મકાન અને પાઠ વર્ષ થતા શાળાનું મકાન ખંડેર બન્યું છે. જેના કારણે છે સિમેન્ટના પોપડા પડે છે. આ શાળાનું મકાન જોખમી બનતા ગ્રામજનો અને શાળાના શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે. સોનૈયા ગામની પ્રાથમિક શાળા જર્જરીત બની છે. આ મકાનનું બાંધકામ ને આશરે પાંસઠ […]

Continue Reading

૯૫.૭૮ ટકા રીકવરી રેટ સાથે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રમ સ્થાને.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ જેને મહામારી ઘોષિત કરી છે. તેવા કોરોનાના કપરા સમયમાથી હાલ સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યુ છે. કોરોના સામેનો જંગ જીતવા સરકાર, તંત્ર, સ્વૈચ્છિક સંસ્થા તેમજ જન સમુદાય રાત દિવસ તનતોડ મહેનત કરે છે ત્યારે ભાવનગરમાં પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતુ અટકે તે દિશામા છેલ્લા સાડા છ માસથી સમગ્ર વહીવટી તંત્ર […]

Continue Reading

જૂનાગઢ : કેશોદ ફકિર સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોડીનારની મુસ્લિમ બાળા પર થયેલ બળાત્કારની ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ રોષ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી અને કડક સજાની માંગ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું. કેશોદમાં આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દીનાં નેતૃત્વમાં અને કેશોદ ફકીર સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતીમાં એક રોષ પૂર્ણ આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને આપી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે તાજેતરમાં લઘુમતિ […]

Continue Reading