મોરબી: નેશનલ વેબિનારમાં હળવદના બે શિક્ષકોએ વિજ્ઞાનના તજ્જ્ઞ તરીકે દેશભરમાં માર્ગદર્શન આપ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિજ્ઞાન પ્રસાર નેટવર્ક, દિલ્હી પ્રેરિત નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ, જમ્મુ કાશ્મીર આયોજિત ‘ સિમ્પલ સાયન્સ ‘ થીમ પર વેબિનાર યોજવામાં આવેલ. રાષ્ટ્રીય કક્ષાના આ વેબિનારમાં હળવદની તક્ષશિલા સ્કુલના બે વિજ્ઞાન શિક્ષકોએ એક્ષ્પર્ટ તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તક્ષશિલા સ્કુલના ચાવડા જીજ્ઞેશ અને રાઠોડ વિપુલ ‘ સાયન્સ છે સરળ, થીમ પર તક્ષશિલા સંકુલમાં […]

Continue Reading

નર્મદા: ૧૬.૫૪ લાખ કિંમતના લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા તથા સાગબારા પોલીસ પોલીસ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી કે.ડી.જાટ તથા પી.એસ.આઈ સાગબારા જી.કે.વસાવા તથા એસ.ઓ.જી. સ્ટાફ તેમજ સાગબારા પોલીસ સ્ટેશનના માણસોએ બાતમીના આધારે લાલસીંગભાઇ સેગજીભાઇ વસાવાને પોતાના ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતીજન્ય લીલા ગાંજાના છોડ નંગ- ૨૩૨ જેનું કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કિંમત રૂપીયા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આવેલ કરજણ જળાશયમાંથી સરકારને રૂ. ૩.૭૫ કરોડની રાષ્ટ્રીય આવક થઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૧૫૦ ટકા જેટલો વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે. જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં સરેરાશ ૪’’ થી ૫’’ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળાશયમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થવાના કારણે આજે તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની કોમી એકતાનું પ્રતીક સમાન નિઝામશાહ દરગાહનો વિકાસ ક્યારે..? ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ થતા શ્રદ્ધાળુઓમાં રોષ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાની મધ્યમાં આવેલી વર્ષો પુરાણી ઐતિહાસિક હઝરત નિઝામ શાહ બાબાની દરગાહને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે ત્યારે આગેવાનોની રજૂઆતોના પગલે નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં આ બાબતે ચર્ચા બાદ હઝરત નિઝામ શાહ નાંદોદની દરગાહ ના વિકાસ કરવા માટે સંકલ સમિતિ ની બેઠક માં સર્વ સંમતિ થી મંજુર થયા બાદ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આંગણવાડી વર્કરની ભરતીમાં ગેરરીતી થવા બાબતે આજે યુથ કોગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તા- ૧૪/૦૮/૨૦૨૦ ના રોજ સામાયીક પત્રમાં જિલ્લામાં ૬૦ જેટલા આંગણવાડી વર્કરની ભરતી જાહેર કરવામાં આવી હતી . ૩૧ ઓગષ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રીયા થઇ.ત્યારબાદ ૧૮ સપ્ટેમ્બર ના રોજ તમામ ઉમેદવારોને ઓરીજીનલ ડોક્યુમેન્ટસ લઈને વૈરફિકેસન માટે બોલાવામાં આવ્યા હતા . જેમાં વહાલા ધ્વલાની નીતી અપનાવી આગણવાડી મહીલા વર્કટમોને સીલેકટ કરવામાં આવ્યા જ્યારે […]

Continue Reading

અમરેલી: લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્‍યએ પ્રતિક ધરણા કર્યા છતાં પણ તંત્રને પડી નથી લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત સતત ત્રણ મહિનાથી નાવલી બજારમાં ગટરનાં ગંધાતા પાણી જમા થતાં રોગચાળાનો ખતરોજાહેર માર્ગ પર લીલ જામી જતાં રાહદારીઓ લપસી માર્ગ પર પડી જાય છે ગંદા પાણીમાં ઉભા રહીને શાકભાજી ફ્રૂટ વેચવાની મજબુરી જોવા મળે છેભુગર્ભ ગટર […]

Continue Reading

જૂનાગઢ: ખેડૂતોને નુકસાન કારક સમાન કરારી ખેતી વટહુકમ તાત્કાલિક રદ કરવા બાબતે માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદાર ને ખેતી વટહુકમ રદ્દ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે જે ને કરારી ખેતી કહેવામાં આવે છે. ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કર નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે જેને […]

Continue Reading

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અધિક માસની ઉજવણીના ભાગરૂપે કુંજ મનોરથ રાખવામાં આવ્યો હતો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોય મંદિર દ્વારા વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવો અધિક પુરુષોત્તમ માસ ચાલતો તેમાં ઉજવાય છે જેમાં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ની રામ નવમી નિમિત્તે ડાકોર મંદિર માં મુબઈ ના એક વૈષ્ણવ રાજીવ ગોપાલ બજાજ દ્વારા કુંજ મનોરથ ડાકોર મંદિર ખાતે રાખવામાં આવ્યો […]

Continue Reading

નર્મદા જિલ્લાના ૬ મંડલમાં ભાજપા દ્વારા લોકડાઉન દરમ્યાન થયેલા સેવા કર્યોની ઈ-બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારતીય જનતા પાર્ટી ના આદ્યસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે આજે તેમની તસ્વીર પર પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ નર્મદા જિલ્લા ભાજપાના ૬ મંડલ ની ઈ બુક નું લોન્ચિંગ કરવામાં આવ્યું જિલ્લા ના રાજપીપલા શહેર,ડેડીયાપાડા, તિલકવાળા,ગરુડેશ્વર, નાંદોદ અને સાગબારા દ્વારા લોકડાઉન દરમ્યાન ૪૫ દિવસ સુધી સેવા કર્યો કરવામાં આવ્યા જેમાં ખાસ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૮ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા […]

Continue Reading