રાજકોટ: જેતપુરમાં ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા વિનામૂલ્ય સ્વદેશી રાખડીનું વિતરણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકસમા રક્ષાબંધન પર્વને હવે ગણત્રીના જ દિવસો બાકી હોય ત્યારે ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા રક્ષાબંધન પર્વ પ્રસંગને સ્વદેશી બનાવટની રાખડીઓ સાથે ઉજવવા માટેની પહેલ કરવામાં આવી છે, તો અનેક વેપારીઓ પણ માત્ર સ્વદેશી રાખડીઓ જ વેચી રહ્યા છે. ભારત વિકાસ પરિષદની મહિલાઓએ રાખડીઓ હાથની કારીગરીથી જ બનાવવામાં આવી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા બાબતે ગંભીર લાપરવાહી ની બુમ:આરોગ્ય મંત્રી ધ્યાન આપે તેવી માંગ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા છેલ્લા કેટલાક દિવસોથી નર્મદામાં એમાં ખાસ કરીને રાજપીપલામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધી રહ્યા હોય, પરંતુ કોરોના દર્દીઓ માટે પૂરતી સારવાર પણ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ માં નથી મળી રહી. ત્યારે હોસ્પિટલની હાલત દયનીય સ્થિતિ માં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ગંભીર દર્દી […]

Continue Reading

દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વીભાગમાં દોળધામ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા સમગ્ર રાજ્યમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે આ જિલ્લા માટે ચિંતાનો વિષય છે ત્યારે આરોગ્ય વીભાગ તથા સરકારી તંત્ર દોળતુ થયુ છે તેવામા દેવભૂમી દ્વારકામાં નવા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ટાટા કેમિકલ કર્મચારીઓ કોરોના ની […]

Continue Reading

મહીસાગર: લુણાવાડાના સોનીવાડમાં ચારેબાજુથી બંધ કરાયેલા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી ન શકતાં આધેડનો જીવ ગયો : સ્થાનિકોમાં આક્રોશ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બ્લોક કરેલા રસ્તાના પતરાં અણીના સમયે ખુલી ના શકયા : સ્વજનો સામે તરફડીને જીવ ગુમાવ્યો લુણાવાડામાં હાર્દ સમા મુખ્ય બજાર વિસ્તાર પરા બજાર, સોનીવાડ મહેતાવાડ, બેઠક મંદિર આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા આ વિસ્તારોમાં અવરજવરના તમામ રસ્તાઓ જડબેસલાક બંધ કરી પતરા અને બેરીકેડ લગાવી દીધેલા છે. ચોતરફ કિલ્લેબંધી જેવી પ્રવેશબંધીની […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગતરોજ જિલ્લામા ૩૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૬ દર્દી થયા કોરોનામુક્ત થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧,૨૦૪ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ…

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરી સહિત અનેક જગ્યાઓ પર પાણીની લીકેજ લાઈન માંથી હજારો લીટર પાણીનો બગાડ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મામલતદાર કચેરી નજીક થી છેક સરકારી ઓવરા સુધી સડસડાટ વહેતું પાણી ત્યાં મોર્નિંગ વોક માં આવતા લોકો ને નડતરરૂપ,અન્ય કેટલીક જગ્યાઓ પર પણ લીકેજ થોડાક દિવસ પહેલા જ ગાંધીજી ની પ્રતિમા પાસે પાણીનો લાઈનમાં ભંગાણ બાદ વારંવાર આવા ભંગાણ થતા પાણી નો વેડફાટ પાલીકામાં કર્મચારીઓ ઓછા કરી ફક્ત કોરોનાની કામગીરી પર જ […]

Continue Reading

નર્મદા: સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓનો અનોખો વિરોધ, પોતાની માંગણીઓ ને લઈ ડીજીટલ હડતાળ કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ એ પોતાની મંગણીઓ સાથે સરકાર સામે ડિજિટલ હડતાળ નું શસ્ત્ર ઉગામ્યું છે આજે સમગ્ર ગુજરાત રાજ્ય ના સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ પોતાની પડતર મંગણીઓ ને લઈ આ ડિજિટલ હડતાળ માં જોડાયા છે ત્યારે સોશિયલ મીડિયામાં પોતાની માંગો હેઝ ટેગ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૨૬ દર્દી પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૨૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૩ દર્દી રાજપીપળા,૨ કરજણ કોલોની તેમજ ૩ તિલકવાળા,૧ વાઘોડિયા,૧ નાવરા, […]

Continue Reading

મોરબી: રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા અંધ કન્યાઓએ બનાવેલ ૫૦૦ રાખડીઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત ૧૦ રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર કરવા, અને સ્વદેશી બનાવટ ની કલાત્મક રાખડીઓની ખરીદી થકી મદદ મળી રહે એવા હેતુથી કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન કલ્પેશ […]

Continue Reading

પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વનના નિર્માણ થકી વિર શહિદોને હરિત વિરાંજલી આપવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતર દ્વારા કારગીલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટર આનંદ […]

Continue Reading