ગીર સોમનાથ: તુલસીશ્યામ તિર્થ ધામ થી માટી અને જળ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરના માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોકલવામાં આવ્યું.
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ઉના શહેર દ્વારા અયોધ્યા માં નિર્માણ થનાર ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર ના પવિત્ર કાર્ય માં સંતો દ્વારા દેશ ના સુપ્રીસિદ્ધ અને પ્રાચીન તીર્થ સ્થાનો ની પવિત્ર ભૂમિ ની માટી અને પવિત્ર જળ પહોંચાડવા ના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્ય સમગ્ર દેશ થઈ રહ્યું છે.તે સંદર્ભે અમો […]
Continue Reading