કાલોલ: કોરોના સંક્રમણને ટાળવા જાહેર માર્ગ દર્શિકા અનુસાર કાલોલના બોમ્બે હેર કટીંગ સલૂનની અનુકરણીય પહેલ

સમગ્ર ભારતમાં ૩ તબ્બકા ના લોકડાઉંન બાદ ૪ તબ્બકામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમાં સરકાર એ આપેલી ગાઇડલાઇન મુજબ દુકાનો ખોલવા માટે ની સૂચનાઓ આપવામાં આવી છે. હેર સલૂન ચલાવનારા લોકો માટે પણ સરકાર દ્વારા સૂચનો આપાય છે ત્યારે પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા માં આવેલી બોમ્બે હેર કટીંગ સલૂન માં કોરોના […]

Continue Reading

આજ રોજ યાત્રા ધામ અંબાજીમાં કોરોના યોદ્ધાઓનુ પુષ્પ વર્ષા દ્વારા કરવામાં આવ્યુ સન્માન

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી યાત્રા ધામ અંબાજી મા સમસ્ત સફાઈ કર્મી ઓ નુ કરવામાં આવ્યુ સન્માન આ સન્માન અંબાજી હોટલ એસોસીયેશન અને ગ્રામ વાસીઓ તરફ થી સન્માન કરવામાં આવ્યું સાચાં કોરોના યોદ્ધા સફાઈ કર્મીઓનુ પુષ્પ વર્ષા દ્વારા સન્માન કરી ચા નાસ્તો કરાવીને યોજાયો કાર્યક્રમ. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel […]

Continue Reading

અમદાવાદ: સતત ૧૫ દિવસ પાટડી સરકારી હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવી ઘરે પરત ફરતા કોરોના વોરિયર્સ બહેનોનું પુષ્પ હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી સરકારી હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતા રષ્મીબેન પ્રફુલભાઈ દવે તેમજ રીટા બેન અશ્વિન ભાઈ ગામેતી ને છેલ્લા પંદર દિવસ થી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોના ના દર્દી ઓ ની સારવાર અર્થે ફરજ બજાવવા સરકાર શ્રી દ્વારા મુકવા માં આવેલ.બંને બહેનો ને નાના બાળકો હોવા છતાં બાળકો ને પોતાના પતિ પાસે […]

Continue Reading

મુનસર તળાવ ઊંડું કરવા શહેરના જાગૃત યુવાન ગૌરવ શાહ દ્વારા કલેકટર શ્રી, નાયબ કલેકટર શ્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય શ્રી ને લેખિતમાં રજૂઆત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સિધ્ધરાજ જયસિંહ ની માતા મીનળદેવી દ્વારા જળસંચય માટે બનાવવામાં આવેલું વિરમગામ શહેર ની આન બાન શાન સમૂહ શહેર ની પશ્ચિમે આવેલ સોલંકીયુગનું ઐતિહાસિક મુનસર તળાવ આવેલ છે આ તળાવ જોવાલાયક સ્થળ તરીકે પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ તળાવને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે તળાવની મધ્યમાં […]

Continue Reading

સાણંદ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા થેલેસેમિયાના બાળકો માટે બ્લ્ડ ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સાણંદ તાલુકા શહેર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અનોખો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે ત્યારે તારીખ 23 મે ના રોજ વિરોચનનગર ખાતે થેલેસેમિયાના દર્દીઓની સેવા માટે બ્લડ ડોનેટ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 સમાચાર આપવા […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓએ કોરોનાને કર્યો પરાસ્ત

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે થી આજે કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો હતો. તાલાળા તાલુકાના ૩ અને ઉના તાલુકાના ૧ દર્દીઓ સાજા થતા કોવીડ કેર સેન્ટર […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામોમાં આશા વર્કર બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: ભૂપત સાંખટ સાથે વિક્રમ સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી, બાબરકોટ, ટીંબી જાફરાબાદ તેમજ આજુ બાજુ ના ગામડાઓ માં પી. એ. સી. સેન્ટર માં કામ કરતા આશાં વર્કર બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું ખોડિયાર કન્ટ્રકસન તેમજ અમરેલી માર્કેટ યાર્ડ ના પ્રમુખ પી. પી. સોજીત્રા, ના સહયોગથી શૌલષભાઈ સંઘાણી, ભાવેશભાઈ સોલંકી, જાફરાબાદ તાલુકા પ્રમુખ દિનેશભાઈ […]

Continue Reading

ઉના: ગાંગડા ગામ નજીક ત્રણ પોલીસ કર્મી.ઓ પર ટોળાનો હુમલો, ફરીયાદ નોંધાઈ

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ઉના તાલુકાના ગાંગડા ગામ પાસે પ્લોટ વિસ્તારમાં નેશનલ હાઈવે રોડનુ કામ ચાલુ થયુ છે. પુલના કામમાં વરસાદી પાણીના નીકાલ માટે પાઈપ નાખવાનુ કામ ચાલુ હતુ ત્યારે લોકોના ટોળાએ વિરોધ કરતા કામના કોન્ટ્રાકટરના મેનેજર દેવેન્દ્રભાઈ પટેલ સાથે બોલાચાલી કરતા તેમણે ઉના પોલીસને ફોન કરતા તુરંત પોલીસ કર્મચારી સંદીપભાઈ વાજા, હિતેશભાઈ વાઘેલા, જયેશભાઈ ઝણકાટ, […]

Continue Reading

ગીર-સોમનાથ: સુત્રાપાડામાં સસ્તા અનાજની દુકાન દ્વારા વિતરણ વ્યવસ્થા માટેનો સફળ નવતર પ્રયોગ

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને જરુરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિના મુલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલ છે. સુત્રાપાડાની મુખ્ય બજારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક ખેમચંદ વિસનદાસ વતવાણી ને ત્યાં ૧૬૦૦ રેશનકાર્ડ ધારકો અને નારણદાસ જેઠાનંદ વતવાણીને ત્યાં ૧૫૮૦ રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે. સરકાર દ્રારા લોકડાઉનમાં […]

Continue Reading

અમરેલી: જાફરબાદમાં આંગણવાડીના બાળકોનો સંચાર મધ્યમ થી સંપર્ક કરાઈ રહ્યા છે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી વર્તમાન સમયમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી બીમારી સામે સૌ કોઈ જાજુમી રહ્યું છે આવા સમય માં નાના ભૂલકાંઓની નિરંતર ચાલતી સર્જનાત્મક પ્રવૃતિઓમાં અવરોધ આવે માટે જી.એસ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા સ્વદીપ સસ્થા વિકટર દ્વારા જાફરાબાદ અને રાજુલામાં આંગણવાડીના બાળકો માટે સંસાર માધ્યમ થી શૈક્ષણિક યોગદાન અપાઈ રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 25 આંગણવાડી […]

Continue Reading