પ્રેમસ્વરૂપ સ્વામી પ્રમુખપદેથી રાજીનામું આપીને માફી માંગે; પ્રબોધસ્વામી જૂથ.
હરિધામ સોખડાના મંદીરની ગાદીનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. પ્રબોધસ્વામીનું ગાતરીયું ખેંચવાની ઘટના હોય કે પછી તેમનું વારંવાર અપમાન કરવાની ઘટના બનતા હરિભક્તોની લાગણી દુભાતા તેમને કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રેમસ્વરૂપ સ્વામી જાહેરમાં માફી માંગી પ્રમુખ પદેથી બરતરફ કરવાની માંગણી કરી હતી. જો પ્રેમસ્વરૂપ સ્વામી માફી તેમજ રાજીનામું નહી આપે તો હરિભક્તો હરિધામમાં આમરણાંત ઉપવાસ […]
Continue Reading