પ્રેમસ્વરૂપ સ્વામી પ્રમુખપદેથી રાજીનામું આપીને માફી માંગે; પ્રબોધસ્વામી જૂથ.

હરિધામ સોખડાના મંદીરની ગાદીનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. પ્રબોધસ્વામીનું ગાતરીયું ખેંચવાની ઘટના હોય કે પછી તેમનું વારંવાર અપમાન કરવાની ઘટના બનતા હરિભક્તોની લાગણી દુભાતા તેમને કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રેમસ્વરૂપ સ્વામી જાહેરમાં માફી માંગી પ્રમુખ પદેથી બરતરફ કરવાની માંગણી કરી હતી. જો પ્રેમસ્વરૂપ સ્વામી માફી તેમજ રાજીનામું નહી આપે તો હરિભક્તો હરિધામમાં આમરણાંત ઉપવાસ […]

Continue Reading

મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ગાંધીનગરની 445 ચોરસ મીટર જમીનનું સંપાદન.

મેટ્રો રેલ પ્રોજેક્ટના ત્રીજા ફેસમાં ગાંધીનગરમાં કામગીરી શરૃ થઇ ગઇ છે. ગાંધીનગર શહેર તથા જિલ્લાની જમીનનું સંપાદન પણ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટમાં મોટાભાગની જમીન સરકારની જ લેવામાં આવી છે. કુલ ૪૪૫ ચોરસ મીટર જમીનનું સંપાદન પણ કરવામાં આવ્યું છે. ઘણા ગામો કોર્પોરેશનમાં ભળી ગયા છે એટલે હવે સંપાદનની કામગીરી પણ કોર્પોરેશન […]

Continue Reading

વડોદરામાં કોર્પોરેશન દ્વારા સયાજીપુરા રાત્રી બજારની 35 દુકાનની ફરી હરાજી કરવાનો પ્રયાસ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં કારેલીબાગ રાત્રી બજારની આઠ દુકાનની હરાજી કર્યા બાદ વધુ નવ દુકાનની હરાજી કરવાનુ નક્કી કર્યા પછી હવે સયાજીપુરા આજવા રોડ પર આવેલા રાત્રી બજારની 35 દુકાનોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. સયાજીપુરા રાત્રી બજારની દુકાનો માટે અગાઉ અનેક પ્રયાસો થયા છે, છતાં દુકાનોની હરાજીમાં સફળતા નથી મળી. દુકાનો ઉપયોગ વિના પડી […]

Continue Reading

બિલ્ડર-આર્કિટેક ગ્રૂપના 110 કરોડના બેનામી વ્યવહાર મળ્યા, સીલ કરાયેલા 25 બેંક લોકરોની તપાસ જારી; એકસાથે 35 સ્થળે તપાસ.

શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ,વિહવ અને આર્કિટેક્ટ રુચિર શેઠને ત્યાં પડેલા ઇન્કમટેકસના દરોડા દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં 110 કરોડ રૂપિયા ના બિનહિસાબી નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ સાથે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ કરાયેલા 20 થી 25 બેંક લોકરો ની પણ તપાસ કરાઇ રહી છે. કોરોના મહામારી બાદ શહેરમાં પડેલા ઇન્કમટેકસના પ્રથમ દરોડા માં જંગી […]

Continue Reading

વડોદરા કોર્પોરેશનના 8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધારાધોરણ મુજબ ચાલતા નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 9માંથી 8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવા છે કે જેમાંથી ધારાધોરણ મુજબ પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવતું નથી. જેના કારણે વિશ્વામિત્રીમાં ગંદા પાણીનું પ્રદૂષણ ફેલાય છે. આ આઠમાં તરસાલી, ગાજરા વાડી, સયાજીબાગ, કપુરાઈ (નવો અને જુનો), છાણી તથા અટલાદરા-1 (જૂનો) અને અટલાદરા-2 (નવો) નો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા પ્રતિદિન 409 એમ.એલ.ડી […]

Continue Reading

વડોદરામાં ધો-10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે આવકાર, પ્રાયશ્ચિત પેટી પણ મુકાઇ.

વડોદરા શહેર અને જિલ્લામાં 70494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી ને ખાવ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી. જેમાં તેઓ […]

Continue Reading

વડોદરા એરપોર્ટ પરથી ચેન્નાઇ માટેની નવી ફ્લાઇટનો પ્રારંભ.

કોરોનામાં બંધ થયેલી દિલ્હી-મુંબઈની ફ્લાઇટ પણ શરૂ. વડોદરાથી ચેન્નાઈ માટે રવિવારથી નવી ફ્લાઇટનો પ્રારંભ થયો છે, જ્યારે અગાઉ બંધ થયેલી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ પણ રવિવારથી ચાલુ થઈ છે. ચેન્નાઈની ફ્લાઇટનો પ્રારંભ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા એરપોર્ટ ખાતે કેટ કાપીને કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી બાદ પ્રથમ વખત વડોદરા એરપોર્ટથી 13 ફ્લાઇટનો શિડ્યૂલ ઓપરેટ કરવામાં […]

Continue Reading

ગંજાવર પાઇપ – પાણીનું વજન ખમવા બનાવેલો બ્રિજ પંપના ધક્કાથી તૂટી પડ્યો,તપાસના આદેશ.

સિંધરોટ ખાતે બ્રિજ તૂટી પડ્યો હતો. 2 ટન વજનના પંપને બ્રિજ પરથી વેલ પર ચઢાવતા અકસ્માત સર્જાયો હોવાનું ખૂલ્યું છે. આ બાબત પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટ કરાઈ છે. 150 ફૂટ લાંબા 100 ટન વજનના બ્રિજનો આ ગાળો, જેને ગંજાવર પાઇપોનો જ નહીં તેમાં રહેલા પાણીનો ભાર સહન કરવાનો હોય તેવું સ્ટ્રક્ચર કેવા સંજોગોમાં […]

Continue Reading

કવાંટ તાલુકાના ૧૬/૦૬/૨૦૦૫ માં ભરતી થયેલ શિક્ષકો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

વડોદરા જીલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ૧૨૨૦ વિદ્યાસહાયક ભરતી કરવા અગે તા-૧૭/૦૭/૨૦૦૪ નાં રોજ સદેશ પેપરમાં જાહેરાત આપવામાં આવેલ હતી.પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગુજરાત રાજ્યના પત્ર ક્રમાંક-પ્રા.શી.નિ/૦૪/ક/તા.-૧૮/૦૬/૨૦૦૪ થી ગુજરાત રાજ્યનાં જીલ્લા/નગરપાલિકાઓમાં જરૂરી કાર્યક્રમ નક્કિ કરી સમય મર્યાદામાં આ વિદ્યાસહાયક ભરતી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી.પરતું નામ.વડી અદાલતે સદર ભરતીની કાર્યવાહી સામે મનાઈ હુકમ આપવામાં […]

Continue Reading

રાજ્ય સરકાર 12 હજાર સબસીડી આપતી હતી, હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાં મોઘાં થશે.

વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર દ્વારા અપાતી 12 હજારની સબસીડી ગુરુવારથી બંધ કરાઈ છે. જેથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, બીજી તરફ રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી […]

Continue Reading