અમદાવાદ: સાંતલપુર તાલુકાના કોરડા ગામે પોષણ માહ ઉજવાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર અને આઇ.સી.ડી.એસ. ઘટક સાંતલપુર સંયુક્ત ઉપક્રમે કોરડા ગામે આજ રોજ પોષણ માહની ઉજવણી કરવામાં આવી તેમા કીચન ગાર્ડનનુ મહત્વ સમજાવી બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ. ઘટક સાંતલપુર ના કમળાબેન , બ્લોક કોર્ડીનેટર વિજયભાઇ, મીશન મંગલમ વારાહીથી મુકેશભાઇ રાવલ , રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુરના નિરપતસિંહ કિરાર ,વર્ષા […]

Continue Reading

અમદાવાદ: માંડલ-વિરમગામ તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાનનું વળતર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે કૃષિમંત્રી આર.સી.ફળદુને લખ્યો પત્ર

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તાજેતરમાં ગત માસે ગુજરાતમાં મેઘરાજાએ મેઘમહેર નહીં પરંતુ મેઘકહેર મચાવી દીધો હતો, અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ઘુસી જવાના કારણે વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, દસકોઈ,ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને અતિવૃષ્ટિના કારણે તમામ પાક નિષ્ફળ ગયો હતો જેના કારણે ગુજરાતના ખેડૂતોને પાક નિષ્ફળની સહાય અંતર્ગત […]

Continue Reading

અમદાવાદ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામમાં લક્ષ્મણભાઈ આર ચાવડાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી..

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ ખાતે ચૂંટણી યોજાઈ હતી તેમાં ચેરમેન લક્ષ્મણભાઈ આર ચાવડાની બિનહરીફ વરણી કરાઈ હતી. સતત બીજી ટર્મ લક્ષ્મણભાઈ આર ચાવડા ચેરમેન તરીકે ચુંટાઈ આવ્યા હતા. લક્ષ્મણભાઈ આર ચાવડા એ વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને પાયામાંથી ઉભી કરવામાં તેમને ભારે જહેમત ઉઠાવી છે લક્ષ્મણભાઈ આર ચાવડા ચેરમેન તરીકે વરણી […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે માથાભારે તત્વો દ્વારા ગૌચર ઉપર કરાયેલ દબાણ દૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ૨૫ દિવસમાં કાર્યવાહી ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીકમી ઉચ્ચારાઈ વિરમગામ તાલુકાના ઝેઝરા સુરજગઢ નભોઈ ગ્રામ પંચાયતની ગામની સીમની ગૌચરની તેમજ સરકારી પડતર ની જમીન આવેલી છે અને સદર જમીન માં ગામના અન્ય નાગરિકો એટલે કે વ્યક્તિઓ સદર જમીન માં ગેરકાયદેસર પ્રવેશ કરીને અને દાદાગીરીથી ઉપરોક્ત જમીનમાં ખેડાણ કરે છે […]

Continue Reading

અમદાવાદ: બગોદરામાં અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં વિરમગામ તાલુકા આગેવાનોએ હાજરી આપી..

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમાજ શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે, નવા શિક્ષણ સંકુલો ઉભા થાય તે અંગે અમદાવાદ જીલાના સામાજિક આગેવનોએ ચર્ચા વિચારણા કરી બગોદરામાં અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં વિરમગામ તાલુકા આગેવાનોએ હાજરી આપી હતી. અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં સમાજ શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે, નવા શિક્ષણ સંકુલો ઉભા […]

Continue Reading

અમદાવાદ: પાટડી-ખારાઘોડા રોડ પર ભુવા પડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા.!

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રોડ નીચે પોલાણ થઈ જતા રોડ બેસી જવાની શક્યતા ખારાઘોડા મીઠાનું હબ હોઈ આ રોડ પરથી મીઠું ભરીને ટ્રકો નીકળતી હોય જો રોડ બેસી જાય તો મોટી દુર્ઘટના થવાની સંભાવના વ્યક્ત થવા પામી પાટડીથી ખારાઘોડા રોડ પર બે દિવસ પહેલા ભૂવો (ખાડો)પડ્યો હતો, જેમાં કપચા નાંખી ખાડો પુરવામાં આવ્યો હતો.પરંતુ રોડ નીચેથી […]

Continue Reading

અમદાવાદ: માંડલ, વિરમગામ વિધાનસભાના સ્થાનિક ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી રોડ રસ્તાના નવીનીકરણ અંગેની માંગ કરી..

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તાજેતરમાં ચોમાસામાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે જેના કારણે ત્રણેય તાલુકાના રોડ રસ્તાઓની માઠી અસર થઈ છે. માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા સાવ જર્જરિત થઈ ગયા છે અને ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ પણ થઈ ગયું જેના સામે તંત્રની પ્રિ. મોન્સૂન કામગીરી પર સવાલો તો ઉઠયા જ હતાં. […]

Continue Reading

અમદાવાદ: બ્રહ્મલીન પૂજ્ય સ્વામી રામ કુમાર દાસજી ખાખી બાપુની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે સૈજપુર આશ્રમ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં જરૂરિયાત મંદોને સહાય કરવાનું પ્રશંસનીય કાર્ય.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ સૈજપુર ખાતે આવેલ સ્વામી શ્રીભગદાચાયૅ આશ્રમ ખાતે આશ્રમ ના સંસ્થાપક બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામકુમાર દાસજી ખાખી બાપુ ની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે કોવિડ -૧૯ ના કોરોના અસરગ્રસ્ત જરૂરિયાતમંદ કુટુંબોને ૧૦- ૧૦ કિલોની ની ઘરવપરાશની વસ્તુઓ ની કીટનું વિતરણ આશ્રમના મહંત પૂજ્ય સ્વામીશ્રી કેશવ દાસજી ખાખી બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આશ્રમ […]

Continue Reading

અમદાવાદ: સાણંદના કુંવાર ગામના આર્મી જવાન નિવૃત થતા ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સાણંદ તાલુકાના કુંવાર ગામના વતની સોલંકી દિનેશભાઈ રામાભાઈ છેલ્લા ૨૧ વર્ષથી ઇન્ડીયન આર્મીમાં દેશની સીમાએ ફરજ બજાવી છે. આર્મી જવાન દિનેશભાઈ રામાભાઈ સોલંકી નિવૃત થતા આર્મી જવાન દિનેશભાઈ પોતાના માદરે વતન કુંવાર ગામે ૩ સપ્ટેમ્બરે આવી પહોચ્યા હતા. ગ્રામજનોએ નિવૃત આર્મી જવાન દિનેશભાઈ રામાભાઈ સોલંકીને કુંવાર ગામના પ્રવેશદ્વારા થી ફૂલહાર પહેરાવી વાજતે […]

Continue Reading

અમદાવાદ: રોડ બનાવવા બાબતે અમદાવાદ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામના રાત્રી અંધકાર અને જાદવ વાલી બેનના ઘર થી નાગરભાઈ જાદવ ના ઘર સુધી રોડ બનાવવા માટે નાની દેવતી ગામના સ્થાનિક રહીશોની સહી સાથે અને સર્વ સમાજ સેના ગુજરાતમાં સાણંદ તાલુકા પ્રમુખ મહેશભાઈ જાદવ અને સવૅ સમાજ સેના સાણંદ તાલુકા ટીમ જાદવ જગદીશ ,ભાઈ, જાદવ અનિલભાઈ […]

Continue Reading