અમદાવાદમાં છેલ્લા એક કલાકથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ..

‘ગુલાબ’માથી બનેલું શાહીન આજે વધારે શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે, એ વખતે એ સૌથી શક્તિશાળી હશે. વાવાઝોડું શક્તિશાળી થતાં જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જોકે વાવાઝોડું ભારતના કાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાથી બહુ નુકસાન થાય એવી શક્યતા નથી છતાં ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં […]

Continue Reading

અમદાવાદ શહેરમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદેસર માંસ મટનની દુકાનો ધમધમતી હોવાની ફરિયાદ…

આજે સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં કેટલાંક કોર્પોરેટરો દ્વારા આ મામલે ફરિયાદ થતા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આવ્યો છે. કે શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો પાસે આવેલી તમામ દુકાનદારોના લાયસન્સની તપાસ કરી ગેરકાયદે ચાલતી દુકાનોને બંધ કરવામાં આવશે. હેલ્થ વિભાગને આ તમામ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.કારણકે શહેરીજનોને આરોગ્યપ્રદ ખોરાક મળે તેના માટે […]

Continue Reading

અમદાવાદ :અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસ ધંધૂકા-બગોદરા રોડ પર પલટી ખાતા 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, 11ની ગંભીર હાલત.

આજે વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 નાનાં બાળક સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી […]

Continue Reading

અમદાવાદમાં મેટ્રો-બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500થી વધુ વૃક્ષોનું નિકંદન

હવે મેટ્રો માટે પણ ગાંધીનગરનાં 1000 વૃક્ષ કપાશે. સ્માર્ટસિટી અમદાવાદને ગ્રીનસિટી બનાવવા સત્તાધીશો મહેનત તો કરી રહ્યા છે, સાથે સાથે વિકાસનાં કામોને પણ વેગ આપવા અલગ અલગ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થઈ ગયા છે, જેમાં અમદાવાદમાં છેલ્લાં 5 વર્ષમાં મેટ્રો રેલ માટે 2200 અને […]

Continue Reading

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભણતાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સ્વદેશ જતાં ડરે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં, જ્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, ‘અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે.તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની […]

Continue Reading

મોદી સરકારમાં ગુજરાતના 5 નવ નિયુક્ત મંત્રીઓ રાજ્યમાં યાત્રાઓ કરશે,

નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરશે. છેલ્લા 25 વર્ષથી તેમજ છેલ્લી ચુંટણીઓમાં જે રીતે […]

Continue Reading

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાઈપલાઈન તુટી જતાં રોડ પર હજારો લીટર પાણી વેડફાયું,

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન રોડ પર પાણી ભરાઈ જતા હોય છે. પરંતુ હવે શહેરમાં પાણીની પાઇપલાઇનો તૂટવાના બનાવો વધી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આવતાં હાથીજણ રોડ પર પાણીની પાઇપલાઇન તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સૈજપુર બોધા વોર્ડમાં પણ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે.જેથી રોડ પર પાણી ભરાઇ જતા […]

Continue Reading

અમદાવાદમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પાણીજન્ય રોગચાળો વકર્યો.

અમદાવાદમાં પાણી દુષિત આવતું હોય તો તેમને સાવધાની વર્તવી જરૂરી છે.. શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઉલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાની સાથે સાથે કોલેરા […]

Continue Reading

અમદાવાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અને પાણીજન્ય રોગચાળો.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ થોડા અંશે અંકુશમાં આવી ગયું છે.અને કોરોનાનાં નવા કેસ નું પ્રમાણ પણ ઘટી ગયું છે.ત્યારે હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ઉપાડો લીધો છે. અને મ્યુનિ.નાં ડે.કમિશનરે પણ ગંભીર નોંધ લઇ લાગતા વળગતાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં પડેલાં ભારે વરસાદને પગલે […]

Continue Reading

જ્યાં સૌથી પહેલા કોરોના ઓળખાયો:અમદાવાદની આ લેબમાં સૌપ્રથમ કોરોના ટેસ્ટ થયો હતો, 404 દિવસથી એકપણ રજા વગર અહીં કામ ચાલે છે

રાજ્યમાં વર્ષ 2020, 19 માર્ચે પહેલો કિસ્સો કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે અગાઉ જ બી.જે મેડિકલ કોલેજમાં 8મી ફેબ્રુઆરીથી કોરોના ટેસ્ટિગ માટેની લેબની શરૂઆત થઇ ચૂકી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારથી કોરોના ટેસ્ટિગ માટે લેબની શરૂઆત થઇ ત્યારથી આજસુધી લેબ બંધ નથી કરાઇ, એટલે કે 24 કલાક તેની કામગીરી ચાલુ રહી છે […]

Continue Reading