રાજસ્થાન નું સિમલા ગણાતું માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેન્દ્ર…

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં પ્રવાસીઓનો અનેરો આનંદ… સુંદર પ્રકૃતિથી ખીલી ઉઠ્યું માઉન્ટઆબુ… માઉન્ટઆબુ ના અદભુત દ્રશ્યો,વહેતા ઝરણાથી માઉન્ટ સોળે કલાઓથી ખીલી ઉઠ્યું.. ઉત્તર ગુજરાત ને અડીને આવેલ રાજસ્થાનનું સિમલા ગણાતું હિલ સ્ટેશન માઉન્ટઆબુ કુદરતી સુંદર નજારાઓ થી ખીલી ઉઠ્યું છે.. પ્રકૃતિના ખોળે આવેલ માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેદ્ર છે જ્યારે વરસાદ ના દિવસોમાં […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે પાટણ , સરસ્વતી અને સિધ્ધપુર ત્રણ તાલુકાના ” સાત પગલાં ખેડૂત કલ્યાણના ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીઓ કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિમાં ગુજરાત જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટય બાદ પાટણ જિલ્લા નાયબ ખેતી નિયામક ડી.ડી.પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉદ્દબોદન […]

Continue Reading

પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર ખાતે ખેડુત લક્ષી યોજના હેઠળના લાભ લેવા માટે ખેડૂતો ને સમજણ આપવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મળતા ખેડુત લક્ષી યોજના હેઠળના લાભ લેવા માટે ખેડૂતો ને સમજણ આપવામાં આવેલ સાત પગલા અંતર્ગત ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીનું સંબોધન ખેડૂતો ને બતાવવામાં આવ્યું હતું સાત પગલાના […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારી પત્રો ભરાયા.

રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ ની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે તારીખ ૮/૦૯/૨૦૨૦ ના રોજ બપોરે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અમરત જી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હેમુભાઈ જોષી અને કોંગ્રસના જિલ્લા તાલુકા […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના થરા આવેલ ખોડા પાંજરાપોળ ગૌશાળામાં ઢોર છોડવાંનો નિર્યણ મોકૂફ..

રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ બનાસકાંઠા માં કાંકરેજ તાલુકાના થરા માં આવેલ ખોડા પાંજરાપોળ ગૌશાળા માં ઢોર છોડવાનો પોગ્રામ કરવામાં આવ્યો હતો.જેમાં કાંકરેજ તાલુકાના થરા ખોડા પાંજરાપોળ માં સાતસો જેટલા ઢોર થરા નગરપાલિકા લઈ જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા જેમાં થરા પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે ઢોર પાછા થરા મા આવેલ ખોડા પાંજરાપોળ માં લઈજવામાં આવ્યા હતા.

Continue Reading

મોરબી: હળવદના ચરાડવા ગામેથી જુગારધામ ઝડપાયું : ૧૨ ઈસમોની ધરપકડ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની સફળતા મળી હતી.એલસીબીએ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સોને રોકડા રૂ. ૬.૦૧ લાખ સહિત કુલ રૂ. ૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી જિલ્લા પોલીસ સૂચનાના આધારે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા માનવતાની દિવાલ ખુલ્લી મુકવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઇવે ઉપર પોલીસ ચોકી ની બાજુમાં રાધનપુર રેડકોસ દ્વારા માનવતાની દિવાલ ખુલી મુકવામાં આવી જેનુ ઉદઘાટન રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા અને હરદાસ ભાઈ આહીર અને રાધનપુર નગર જનો દ્વારા કરવામાં આવેલા જેમાં જે લોકો ને બીન જરૂરી કપડાં હયો તે આ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોની હાલત ખરાબ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ખાતે ખેતરમાં પાણી ભરાયાં છે આ ગામમાં 580 ખેડૂતો અને ૧૭૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરવામાં આવેલ બાજરી જુવાર ગવાર એરંડા કપાસ તલ કઠોળ જેવા પાક ખેતરમાં પાણી ભરાયાં રહેતા બળી જતાં જગત નો તાત ચિંતિત બનેલા છે ત્યારે પાટણ જિલ્લાના ખેતી […]

Continue Reading

દિયોદરના ચેલાસરી તળાવના વિકાસ માટે ૨૦ લાખ ખર્ચાશે

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર આગામી સમયમાં પંચાયત દ્વારા ડેવલોપીંગ કામગીરી કરાશે. સરકાર દ્વારા દિયોદર તાલુકાના ચેલાસરી તળાવ માટે ૨૦ લાખ અને સુરાણા તળાવ ડેવલોપીંગ માટે ૧૬ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાતાં આગામી સમયમાં વર્ક ઓર્ડર આવ્યા બાદ બંને તળાવના રીનોવેશન કામગીરી હાથ ધરાશે. આ અંગે સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વર્ક ઓર્ડર […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થતા ૩ મોત

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ જતાં ત્રણના મોત થતા ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે પાલનપુરમાં આજે વહેલી સવારે જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં દીવાલ નીચે દટાવવાથી ત્રણ લોકોના મોત થવાનું સામે આવ્યું છે. […]

Continue Reading