પાટણ: આજ થી પાટણ જિલ્લાની ચાણસ્મા માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીના શ્રીગણેશ થયા.. પ્રથમ દિવસે ૨૭૫ મણ કપાસની આવક થઈ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ તમામ માર્કેટયાર્ડ કરતા ચાણસ્મા માર્કેટયાર્ડમાં ૮૫૦ થી ૯૭૫ ભાવ પડ્યો.હજુ પોસણક્ષમ ભાવ મળે તેવી ધરતીપુત્રો ની અપેક્ષા.. પાટણ જિલ્લા ની માર્કેટયાર્ડમાં ગઈ કાલે સોમવારથી કપાસની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે વરસાદે કપાસની ખેતી બગાડી હોવાથી ઉત્પાદન પર માઠી અસર થતા આવકનું પ્રમાણ ઘટે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.જોકે […]

Continue Reading

પાટણ: રાધનપુરની કલ્યાણપુરા માયનોર -ર કેનાલમાં ગાબડા અને સફાઈના અભાવે ખેડૂતો પરેશાન..

રિપોર્ટર: ભરત સથવારા, પાટણ ચોમાસા અગાઉ નાખવામાં આવેલ નળના ટેસ્ટીંગમાં તમામ જગ્યાએ લીકેજ .. રાધનપુર સાંતલપુર તાલુકામાં કેનાલોના સમારકામ અને સફાઈ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે પરંતુ નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલી ભગતને કારણે કેનાલોની કામગીરીમાં મોટા પાયે ગેરરીત આચરવામાં આવતી હોવાના પુરાવા કેનાલોની હાલત જોતા જોવા મળી રહ્યા છે . કલ્યાણપુરા […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર લગ્ન મંડપ એસોસિએશનની બેઠક મળી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર કોરોના વાઇરસ વચ્ચે છેલ્લા સાત મહિના થી રોજગાર ધંધા બંધ પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું મંડપ એસોસિએશન લાલઘૂમ રાજ્યમાં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોકડાઉન અમલ માં મુકવામાં આવ્યું હતું જેમાં ધીમેધીમે હવે સરકારનીગાઈડ લાઇન મુજબ તમામ ધંધા રોજગાર શરૂ થયા છે પરંતુ લગ્ન પ્રસંગ માં ૧૦૦ ઉપરાંત લોકો ને […]

Continue Reading

પાટણ: રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ દૂધ મંડળીએ બનાસ ડેરી દ્વારા પશુ પાલકો માટે જાહેર કરેલ વધારોના મળતા વિરોધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પશુ પાલકો એ ડેરીમાં દૂધ ભરાવવાનુ કર્યું બંધ બનાસ ડેરી દ્વારા દુધ ઉત્પાદકો માટે ૧૬.૬૮ ટકા વધારો જાહેર કરેલ જ્યારે મેમદાવાદ ડેરી દ્વારા ૧૪.૨૧ ટકા વધારો આપવાનું કહતા પશુ પાલકો માં રોષ. ભેંશ ના દૂધના ફેટ ૫/૬ ફેટ આપે છે જેમાં ફેંટ મસીન સેટ કરીને રાખવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. પશુ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિંડારીયા હોલ રાધનપુર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમી સાંતલપુર શંખેશ્વર રાધનપુર તાલુકાના ખેડૂત કલ્યાણના સાત પગલા કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મુખ્ય મેહમાન બળવંત સિંહ રાજપૂત માન ચેરમેન ગુજરાત રાજ્ય ઔધોગિક વિકાસ નિગમ ગાંધીનગર અને જીલ્લા પંચાયત પાટણ ના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ રાધનપુર ના માજી ધારાસભ્ય લવિગજી સોલંકી અને સુરેશભાઈ ઠાકોર ચેરમેન કારોબાર રાધનપુર અને રામ […]

Continue Reading

બનાસકાંઠા: પાલનપુર તાલુકાનું માલણ ગામમાં અને સદરપુર ગામની આંગણવાડી કેન્દ્રમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર પાલનપુર તાલુકાનું માલણ ગામમાં અને સદરપુર ગામની આંગણવાડી કેન્દ્રમાં સરકારની રાષ્ટ્રીય પોષણમાહ જનજાગૃતિ અભિયાનની ઉજવણી આઈ.સી.ડી.એસ ધટક ૩ પાલનપુર દ્વારા કરવામાં આવી બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરતું પોષણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અગ્રતા છે””પ્રધાનમંત્રી મોદી દ્વારા 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાન એક મજબૂત યોજના છે, જે દેશમાંથી કુપોષણ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં કેટલીક મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનના ચાલી રહ્યા છે ગોરખધંધા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બે દિવસ અગાઉ દાંતા તાલુકામાં મામલતદાર ઓફિસમાં આદિવાસી સમાજના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી. દાંતા તાલુકામાં ધર્મ પરીવર્તન નો મામલો આવ્યો સામે… મોહનભાઈ લાઘાભાઈ ગમારે ખીસ્તી ધર્મ અપનાવતા લોકોમાં રોષ… આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આ બાબતે આપ્યુ હતુ આવેદનપત્ર…. દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોને લાલચ આપવામાં […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા કોરોના વાયરસથી બચવા અંગેના સૂચનો આપવામાં આવ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા બજારમાં ફરી વેપારી અને ગ્રાહકો ને સમજવા માં આવેલ કોરોના વાયરસ થી બચવા ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવા સૅનેટાઇઝર નો ઉપયોગ કરવામાં આવે તેવી લોક ને અપીલ કરી હતી પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં અને શહેરમાં દિન દાહડે કોરો […]

Continue Reading

બનાસકાંઠા: ગનાપીપળી ના સરપંચ અને મૂર્તક પરીવારોના આગેવાનો દ્વારા દાંતા તાલુકા પ્રમુખ અને દાંતા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા તા ૩૧/૦૫/૨૦૨૦ ના રોજ દાંતા તાલુકા ગનાપિપળી ગામના વી.સી.ઈ અંબાજી જાંબુડી ચેક પોસ્ટ પર કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયેલ આજે ચાર મહિના વીતવા છતાં મરનાર ના પરિવાર ને સરકાર તરફથી કોઈ સહાય કે કોરોના વોરિયર્સ વીમા કવચ નો લાભ મળેલ નથી. આજે ગનપિપળી ગામના સરપંચ, ગામ આગેવાનો, […]

Continue Reading

પાટણ: સિદ્ધપુરમાં આજે વહેલી સવારે મુક્તિધામ રોડ પર સસ્તા અનાજની દુકાન આગળ અચાનક લીંબડાનું વૃક્ષ પડતા એક આધેડનું મોત થયું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર મુક્તિધામ રોડ પર આવેલ ગંગાવાડી ની સામે આવેલ સસ્તા અનાજની દુકાન આગળ રાશન લેવા લોકો ઉભા હતા ત્યારે અચાનક આગળ આવેલ લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે ઉભેલા રેવાભાઈ દલાભાઈ સોલંકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેની જાણકારી મળતા સ્થાનિક રહીશો અને પરિવારજનો મોટી સંખ્યામાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સિવિલ […]

Continue Reading