છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કેનાલમાં ગઇકાલે ડૂબી ગયેલ તાલુકા સદસ્યના પુત્રનો મૃતદેહ મળી આવ્યો.
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર નસવાડીમાં ગઈકાલે બરોલી પાસે નર્મદાની મેઇન કેનાલમાં તાલુકા સદસ્યનો પુત્ર ડૂબી ગયેલ હતો જે ગઈકાલ રાતે તરવૈયાઓ થી તપાસ કરતાં મૃતદેહ મડેલ ન હોય ત્યારે આજે સવારે લાશ ને ૨૦ કલાકથી વધારે સમય તથા કેનાલમાં પાણીના પ્રવાહમાં એકાએક ઉપર આવતા ત્યાંના સ્થાનિક લોકોને મૃતદેહ દેખાતા ત્યાંના લોકો ની મદદથી મૃતદેહને […]
Continue Reading