દાહોદના નિયંત્રિત વિસ્તારોમાં વધુ સઘન હેલ્થ સ્ક્રીનિંગ કરવા શહેરી વિકાસ વિભાગના સચિવ લોચન શહેરાની સૂચના..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કોન્ટેક્ટ ટ્રેસિંગ, વૃદ્ધોનું હેલ્થ સ્ક્રીનિંગ વધારવા માટે આરોગ્ય વિભાગને જણાવતા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલમાં મહત્તમ ઓક્સીઝન બેડ સાથે બીજા ૨૦૦ પથારીની વ્યવસ્થા કરવા ખાસ સચિવની સૂચના દાહોદમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઇને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપવા અને સંકલનની પ્રક્રીયા વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ […]

Continue Reading

દાહોદ: દીપડાના હુમલામાં મૃત્યું પામેલા આમલી મેનપુરના કિશોરના પરિજનોને રૂ.૪ લાખની સહાય

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ધાનપુર તાલુકામાં દીપડા દ્વારા થયેલા હિંસક હુમલામાં મૃત્યુ પામનારા કિશોરના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ચાર લાખની આર્થિક સહાય કરવામાં આવી છે. રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારના હસ્તે સહાયની રકમનો ચેક મૃતકના પરિજનોને આપવામાં આવ્યો હતો. તાજેતરમાં દીપડા દ્વારા ધાનપુર તાલુકાના કેટલાક ગામોમાં ઉત્પાત […]

Continue Reading

દાહોદ : છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ જિલ્લામાં કોરોનાના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા આજે કોરોના ૧૪૩ રિપોર્ટ પ્રાપ્ત થયા હતા જેમાંથી ૧૯ રિપોર્ટ આવ્યા પોઝિટિવ દાહોદ ના લીમડી તાલુકા માં ૧ , ઝાલોદ માં ૧ , તથા દાહોદ શહેરમાં ૧૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

દાહોદ: કોરોના સંક્રમણ સામે દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસનું સંયુક્ત અભિયાન.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ છેલ્લા દસ દિવસમાં માસ્ક વિના જાહેરમાં ફરતા ૮૧૭ નાગરિકોને રૂ. ૧,૬૩,૪૦૦ નો દંડ ફટકારાયો. કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું એ સૌથી અગત્યની બાબત છે. તેમ છતાં કેટલાંક બેજવાબદાર નાગરિકો મનસ્વી વર્તન દાખવીને પોતાની સાથે અન્ય નાગરિકો માટે સંક્રમણનું જોખમ ઊભું કરે છે. આવા નાગરિકો સામે નગરપાલિકા […]

Continue Reading

દાહોદ: દાહોદ નગરમાં વધુ બે રેસ્ટોરન્ટને સીલ કરાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગરમાં સામાજિક અંતરનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે નગરપાલિકા અને પોલીસની કાર્યવાહી આજ સતત બીજા દિવસે પણ જારી રહી છે. કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતી જણાયેલી બે રેસ્ટોરન્ટને નગરપાલિકાએ તાળા મરાવી દીધા છે. દાહોદમાં અનલોક-૨માં મળેલી છૂટછાટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી વેપારીઓને શરતોને આધીન […]

Continue Reading

દાહોદમાં ત્રણ દિવસમાં કોરોનાના આઠ દર્દીઓને રજા અપાઈ..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં આજે વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સાજા થઇ જતા કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે રવિવારે ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતેથી ૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં આઠ દર્દીઓને રજા આપવામાં આવી છે. દાહોદના સાબીર ભાભોર દસ દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. તેમને પ્રથમ સીવીલ […]

Continue Reading

દાહોદ જિલ્લા દેવગઢ બારિયા તાલુકાના સાલીયા કબીર મંદિરમાં ગુજરાત રાજ્યના મંત્રી માન બચુભાઈ ખાબડ સાહેબના હસ્તે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ અત્યારે સમસ્ત વિશ્વમાં કોરોના મહામારી નો કહેર ચાલી રહ્યું છે દાહોદ જિલ્લા માં પણ કોરોના વાઇરસ કેસો દિવસે દિવસે વધતા જાય છે સરકારી તંત્ર દ્વારા આવા મહારોગ થી બચવાં માટે મોઢા પર માસ્ક બાંધવું ફરજીયાત કરી સૅનેટાઇઝર નો ઉપયોગ કરવા ની સલાહ આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને દેવગઢબારીયા તાલુકા માં આઈસીડીએસ […]

Continue Reading

મોરબી: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હળવદના પાણીના સંપની અને બ્રાહ્મણી ૨ ડેમની મુલાકાતે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોરબી જિલ્લાના હળવદના ટીકર રોડ ઉપર આવેલ ફિલ્ટર પ્લાન્ટ ખાતે અને હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમ ખાતે ફિલ્ટર પ્લાન અને પાણીની પાઈપલાઈનના પ્રોજેક્ટ મુલાકાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉનાળામાં પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે સમીક્ષા કરી હતી હળવદ તાલુકા મા પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે પાણી […]

Continue Reading

દાહોદ: નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોટા શહેરોમાં અનિવાર્ય કારણો સિવાય ન જવું, વેપારીઓ ફેરીયાઓ માસ્ક, હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કરે કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાંથી પરત ફરનારા નાગરિકોને કોરોના લક્ષણ જણાય તો તુરંત સરકારી દવાખાનાનો સંપર્ક કરવો કાયદાઓ પ્રત્યે બેદરકારી રાખનારા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના […]

Continue Reading

દાહોદ: પીપલોદ મધ્યસ્થ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિશનસિંહ કોળીએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કહેવાય છે કે જન્મદિવસ એ માણસ માટે સૌથી મોટો તહેવાર છે. જેની ઉજવણી લોકો નીતનવી રીતે કરતા હોય છે. આવી જ એક શ્રૃંખલા જોવા મળી છે દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામની મધ્યસ્થ પ્રાથમિક શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિશનસિંહ કોળીની. આ વરસે પોતાના જન્મદિવસ ટાણે ૧૧૧૧ જેટલા રોપાનું વિતરણ કરીને અનોખો પર્યાવરણ […]

Continue Reading