દાહોદ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભથવાડા ખાતે ક્ષયરોગ નિદાન કેંમ્પ યોજાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષયરોગ નિદાન કેંમ્પ યોજાયો હતો. જેમાં એક્સરે વાન દ્વારા શંકાસ્પદ દર્દીઓના સ્થળ પર એક્સ-રે પાડવામાં આવ્યા હતા. તેની અંદર અંદાજે ૩૫ જેટલા દર્દીઓના એક્સ-રે પાડવામાં આવ્યા હતા અને તે તમામ ૩૫ ના સ્યુટમ, આર. બી. એસ. ,એચ. આઈ. વી. […]

Continue Reading

દાહોદ: લીમખેડાના પી.એસ.આઇ અને પી.આઈ ને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ખડખડાટ મચ્યો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં મસમોટા જુગારધામ પર રેડ પાડી ૨૬ જેટલા જુગારીઓને ઝડપી પાડવાની ઘટના પ્રત્યાઘાત ઉચ્ચસ્તરીય પડતા લીમખેડાના પી.આઇ અને પી.એસ.આઈને સસ્પેન્ડ કર્યા હોવાની ખબરો સાથે દાહોદ જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે અમરનગરના શાસ્ત્રી ચોક ખાતે ધમધમતા જુગારના ધામો પર […]

Continue Reading

દાહોદમાં ૧,૦૮,૭૨૫ કોરોના ટેસ્ટ પૈકી માત્ર બે ટકા લોકો જ કોરોના પોઝિટિવ: દાહોદ કલેક્ટર

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧,૦૮,૭૨૫ જેટલા કોવીડ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી ૧,૦૬,૮૦૫ ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. એટલે કે ૯૮ ટકા લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જે જિલ્લા માટે ખૂબ સકારાત્મક બાબત છે. અત્યાર સુધીમાં […]

Continue Reading

દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર લોકલ પાસ રીન્યુ કરવામાં ચાલતો ભ્રષ્ટાચાર.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર પિપલોદના ગાડીના ચાલકો જોડે મહિના માટેનો લોકલ પાસ રીન્યુ કરવા માટે પૈસા લઈને પાવતી આપતા નથી ને પાસ રીન્યુ કરતા નથી. દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં ટોલ પ્લાઝા આવેલું છે. જેમાં દરરોજ ની હજારોની સંખ્યામાં ગાડીઓ પસાર થાય છે. જેમાં ભથવાડા ટોલ પ્લાઝા થી થોડીક દુરી પર […]

Continue Reading

દાહોદ શહેરમાં આવેલ રેલ્વે કારખાનામાં કર્મચારીએ સાથે જ કામ કરતા મિત્રની કરી હત્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના રેલ્વે કારખાનામાં ગતરોજ વહેલી સવારે સરબજીત યાદવ નોકરી ઉપર હતા તે દરમિયાન અચાનક જ સાથી કર્મચારી પપ્પુ ડાંગી નામના સાથી કર્મી એ તીક્ષ્ણ હથિયાર વડે સરબજીત ઉપર હુમલો કરી પેટના ભાગે ઘા ઝીકિ દેતા આસપાસમાં રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં સરબજીતને સારવાર અર્થે લઈ જતાં તેમનું મોત નીપજયું […]

Continue Reading

દાહોદ જિલ્લામાં પોષણ માસની ઉજવણીમાં ૮ લાખ પ્રવૃતિઓમાં ૫.૬૫ કરોડ લોકો સહભાગી બન્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ગત માસ દરમિયાન દાહોદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી પૂરા જોશભેર ચાલી અને પોષણ જાગૃતિ બાબતે ૮ લાખ જેટલી વિભિન્ન પ્રવૃતિઓ જિલ્લામાં યોજવામાં આવી. જેમાં ૩૦ દિવસ દરમિયાન રોજે રોજ ભાગ લેનારા લાભાર્થીઓની સંખ્યા ૫.૬૫ કરોડ સુધી પહોંચી હતી. પોષણ માસ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શનમાં વિવિધ પ્રવૃતિઓ સઘન રીતે આખાય […]

Continue Reading

દાહોદ : લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટમાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ‌ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.

રિપોર્ટર: વિજય બચ્ચાની, દાહોદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટમાં લીમડી થી ‌ આણંદ આવતી એક ખાનગી ટ્રાવેલ્સ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. લીમખેડા અને દુધિયા ની વચ્ચે ફુલપુરી ઘાટમાં લીમડી થી મુસાફરો ભરીને આણંદ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ પલટી જવાની ઘટના બની‌ હતી. ઘટનાની જાણ થતા […]

Continue Reading

ઇમ્યુનિટી પાવર કોરોના સામે રામબાણ સમાન.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના પત્રકાર કોરોના સામે લડત આપીને સ્વસ્થ થયા છે. તેમણે દસ દિવસ સુધી દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં સારવાર મેળવી અને ત્યાર બાદ હોમ કવોરન્ટાઇનનો સમય પૂરો કરીને અત્યારે ફરીથી કામગીરી શરૂ કરી છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ખૂબ મહત્વની છે. પોતાના રોજિંદા જીવનમાં ઇમ્યુનિટી વધારે તેવા ખોરાક અને પીણાં […]

Continue Reading

દાહોદ: ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ અભિયાન..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણથી સાવચેતી માટે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિનું અગત્યનું કામ સધનતાથી થઇ રહ્યું છે. ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ ત્યાં કોરોના સામે બચાવ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી ટી.જે. અમલીયાર જણાવે છે કે, ડુંગર ગામમાં એક પણ કોરોનાનો કેસ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ કરાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણનાં યોજના અર્તગત આજે વધુ ત્રણ યોજનાઓનો પારંભ કર્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ રાજય મંત્રી બચુભાઇ ખાબડે લીમખેડાના કાચલા ગામ ખાતેના બાપુ નરસીંહ સેવાનંદધામથી આ ત્રણ યોજનાઓનો પ્રારંભ કર્યો છે. આજે લોન્ચ થતી ત્રણે યોજના પૈકી હેંડ ટુલ કિટ યોજના અંર્તગત દાહોદના ૩૭૯ લોકોને […]

Continue Reading