દાહોદ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભથવાડા ખાતે ક્ષયરોગ નિદાન કેંમ્પ યોજાયો.
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષયરોગ નિદાન કેંમ્પ યોજાયો હતો. જેમાં એક્સરે વાન દ્વારા શંકાસ્પદ દર્દીઓના સ્થળ પર એક્સ-રે પાડવામાં આવ્યા હતા. તેની અંદર અંદાજે ૩૫ જેટલા દર્દીઓના એક્સ-રે પાડવામાં આવ્યા હતા અને તે તમામ ૩૫ ના સ્યુટમ, આર. બી. એસ. ,એચ. આઈ. વી. […]
Continue Reading