મહીસાગર જિલ્લાના બહુજન શકિત સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કચ્છ ના રાપર ખાતે બહુજન યોદ્ધા, સમાજના અગ્રણી, બામસેફના અગ્રણી, કાર્યકર્તા અને બાહોશ એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ધોળા દિવસે નિમૅમ હત્યા અને બહુજન સમાજ અને બહુજન સમાજના અગ્રણીઓ અને વકીલોને રક્ષણ આપવા અને એડવોકેટ પ્રોટેક્ષન એકટનો તાત્કાલિક અમલ કરવા બાબતે મહીસાગર જિલ્લાના બહુજન શકિત સેના દ્વારા રાજયપાલ દેવવ્રત આચાર્યજીને મહીસાગર જિલ્લાના કલેકટર મારફતે […]
Continue Reading