જેતપુર શ્રી રામટેકરી મંદિર દ્વારા ગરીબ લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે રોજેરોજનું કમાઈ ખાતા લોકોની હાલત કફોડી બની ગયેલ છે લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અનેક લોકો અને સંસ્થાઓ આગળ આવી રહ્યા છે ત્યારે જેતપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં ગરીબ લોકો સુધી ભોજન પહોંચાડવાનો અનોખો સેવા યજ્ઞ શ્રી રામટેકરી મંદિર મહંત […]
Continue Reading