ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેક્સિન લીધી.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેકસીન લીધી હતી. કલેકટર અજયપ્રકાશે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૬ જાન્યુઆરીથી વેકસીન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લાના ફન્ટ લાઈન કોરોના વોરિર્યસ તબીબો અને પોલીસ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપી રક્ષિત કરવામાં આવ્યા છે. સરકારની […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન..

રિપોર્ટર:દિપક જોશી,ગીર સોમનાથ સુત્રાપાડા ના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન તારીખ ૧/ ૨/૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થનાર છે. તેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટર દ્વારા આંખની તપાસ કરી મોતિયાના દર્દીઓને એડમીટ કરી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ જઇ વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સફળ સારવાર..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ કોરોનાની મહામારી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સરકારી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે છે જેમા કોરોના દર્દીને પુરતા પ્રમાણમાં તેમજ સમયસર સારવાર મળી રહે તે મુજબની તમામ સુવિધાઓ સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ ગીર સોમનાથના લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના સંક્રમણને […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં કતલ કરવાના ઇરાદે લઇ જવાતા ૧૧ ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસને મળી સફળતા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ વેરાવળ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશને કતલખાને લઇ જવાતા હોય બાતમીને આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમારએ ટીમ સહીત સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળના મામલતદાર એચ.કે.ચાંદેગરાને મળ્યુ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર તરીકે પોતાની ફરજ બજાવતા હરસૂખભાઇ ચાંદેગરાને કોરોનાની મહામારીના સમયે ખૂબજ સરાહનીય કામગીરી કરવા બદલ ઉચ્ચકક્ષાએ તેની નોંધ લેવાઇ છે. ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્રારા તેમને સન્માન પત્ર એનાયત કરવામા આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના પ્રમુખ શૈલેષ બારડ દ્રારા સન્માન પત્ર […]

Continue Reading

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થની બેન્ક ઓફ ઇન્ડિયામાં બરૂલા ગામના વજુભાઈ રાઠોડની પ્રમાણિકતા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવેલ બેક ઓફ ઈન્ડિયામાં આજે બરૂલા ગામના વજુભાઈ ભીખાભાઈ રાઠોડ પોતાના ખાતામાંથી પોતે ૧૦,૦૦૦ રૂપિયાની સ્લીપ ભરીને બેંકના કેસ બારીમાં કેસીયરને આપેલ અને કેસીયર વિભાગે દ્વારા તેમને ભૂલથી ૨૦ હજાર રૂપિયા આપી દીધા અને વજુભાઈ તે રૂપિયા લઈને જતા રહ્યા હતા. કલાકમાં જ તેઓ રૂપિયા ગણતા ૧૦,૦૦૦ […]

Continue Reading

સોમનાથ દર્શનાર્થીઓને કોરોના સામે રક્ષણ આપતું મશીન અપાયું

રિપોર્ટર:- પાયલ બાંભણિયા, ઉના દિલ્હીના ઉદ્યોગપતિ સ્કેલન હાઇપર ચાર્જ કોરોના કેન્ન નું ઉત્પાદન કરે છે. સોમનાથ મહાદેવના દર્શન આવતા ભાવિકોને કોરોના સામે રક્ષણ મળી શકે તે માટે દિલ્હીના એક સ્કેન હાઇપર ચાર્જ કોરોના કેન્નનું ઉત્પાદન કરતાં ઉદ્યોગપતિ પ્રદીપ કુમાર તનેજા પોતાની કંપનીમાં આ પ્રકારના મશીનનું ઉત્પાદન કરે છે. જેનાથી એકહજાર ચોરસ ફૂટ વિસ્તારને કોરોના વાયરસથી […]

Continue Reading

અભિનેત્રી રાજશ્રી મિના સહીત ચાંદની પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સર્વ રોગ નિદાન કાર્યક્રમનો પ્રારંભ થયો..

રિપોર્ટર: પાયલ બાંભણિયા, ઉના સોમનાથમાં સેવાકાર્યમાં સદા અગ્રેસર રહેલી મુંબઈની અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી નગી દ્વારા જન્મ દિવસે મેડીકલ આરોગ્ય ચેકઅપ કરાશે. દવા પણ નિશુલ્ક આપવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ, નાયબ પોલીસ અધીક્ષક, તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વર્લ્ડ રેકોર્ડ બુકના પ્રમુખ સહીત અભિનેત્રી રાજશ્રી મિના સહીત ચાંદની પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં […]

Continue Reading

ગીર સોમનાથના ખેડૂતોએ મગફળીને જમીનમાંથી કાઢવાનો શુભારંભ કર્યો

રિપોર્ટર : પાયલ બાંભણિયા, ઉના ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદે ખેડૂતોને આ વખતે વારંવાર ચિંતામાં મુક્યાં હતા. ચોમાસુ પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો વધ્યો ઘટ્યો પાક ખેડૂતોએ કાઢવાનું શુભારંભ કરી દીધો છે. ખેડૂતો હવે ઇચ્છી રહ્યા છે હવે જો વરસાદ ન પડે તો થોડો ઘણો પાક સચવાય […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોના “૪૨૦૦ ગ્રેડ પે” બાબતે કાર્યક્રમ અને આહવાન.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુભાઇ પરમાર અને મહામંત્રી પરબતભાઈ એ ચાંડેરાની ૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષકોને સૂચના અને આહવાન આપ્યું કે આ બાબતે સરકાર નીતિ વિષયક નિર્ણય હજુ સુધી કરેલ ન હોય તો આપણી ૪૨૦૦ ગ્રેડ પે ની માંગણી અને સરકારનું ધ્યાન દોરવા તારીખ- ૫/૧૦/૨૦૨૦ થી તારીખ- ૧૦/૧૦/૨૦૨૦ […]

Continue Reading